________________
३८३ अनेकान्तजयपताका
(તૃતીયઃ (८६) यच्चोक्तम-'किञ्च विकल्पात्मकत्वेऽस्य निश्चयात्मकमिदमित्यनेकप्रमाणवादहानिः, तेनैव वस्तुनो निश्चयात्, नित्यत्वादौ भ्रान्त्यनुपपत्तेः । अनेकधर्मके वस्तुनि अन्यतरधर्मनिश्चयात् तदन्यनिश्चयाय प्रमाणान्तरसाफल्यमिति चेत्' इत्याशक्य 'न, एकधर्मविशिष्टस्यापि निश्चये सर्वधर्मवत्तया निश्चयात्, प्रमाणान्तरस्य निश्चितमेव विषयीकुर्वतः स्मृतिरूपानतिक्रमात्, एकधर्मद्वारेणापि तद्वतो निश्चयात्मना प्रत्यक्षेण विषयीकरणे सकलधर्मोपकारकशक्त्यभिन्नात्मनो निश्चयात्' इत्यादि, तदप्ययुक्तम् । छद्मस्थज्ञानस्येत्थमप्रवृत्तेः, ज्ञेयतज्ज्ञानक्षयोपशमानां तथास्वभावत्वादित्युक्तप्रायम्,
” ચહ્યા છે
.... दोषानतिवृत्तेरित्यलं प्रसङ्गेनेति ॥
यच्चोक्तं पूर्वपः-'किञ्च विकल्पात्मकत्वेऽस्येत्यादि यावदेकधर्मद्वारेणापि तद्वतो निश्चयात्मना प्रत्यक्षेण विषयीकरणे सकलधर्मोपकारकशक्त्यभिन्नात्मनो निश्चयात्' इत्यादि । तदप्ययुक्तम् । कुत इत्याह-छद्मस्थज्ञानस्येत्थमप्रवृत्तेः कारणात् । अप्रवृत्तिश्च ज्ञेय
......... અનેકાંતરશ્મિ ... રહે, તેનું ઉલ્લંઘન નહીં થાય. હવે ઘણી ચર્ચાથી સર્યું...
સાર ટૂંકમાં વસ્તુને અનેકસ્વભાવી માનવી જ રહી, તેથી અનેકશબ્દવાચ્યતા વગેરે પણ ઘટશે અને તેથી અંતર્જલ્પાકાર બોધ પણ ઘટશે જ. ફલતઃ ઇન્દ્રિયજ્ઞાનની સવિકલ્પરૂપે સિદ્ધિ થશે જ... સવિકલ્પ માનવા અંગે, બૌદ્ધ બીજા જે દોષ આપ્યા હતા, તેઓનું હવે નિરાકરણ કરે છે -
- બૌદ્ધકથિત અન્ય પંક્તિઓનો નિરાસન (૮૬) સવિકલ્પનાં ખંડન માટે બીજું તમે જે કહ્યું હતું કે - “ઇન્દ્રિયજ્ઞાનને જો સવિકલ્પ માનશો, તો તે નિશ્ચયાત્મક બનવાથી, તેના દ્વારા જ વસ્તુનો સર્વાશે નિશ્ચય થઈ જતાં અનેક પ્રમાણવાદની હાનિ થશે અને બ્રાન્તિ પણ અસંગત થશે” – તે અને “અનેક ધર્માત્મક વસ્તુ વિશે, નિશ્ચયાત્મક પ્રત્યક્ષ દ્વારા અમુક જ ધર્મોનો નિશ્ચય થશે, તે સિવાયના ધર્મોના નિશ્ચય માટે તો બીજા પ્રમાણો સફળ જ થશે ને?” એવી આશંકા ઉપાડીને તમે જે કહ્યું હતું કે – “એવું નથી, એકધર્મથી વિશિષ્ટ પણ વસ્તુનો નિશ્ચય થયે, સર્વધર્મથી વિશિષ્ટરૂપે નિશ્ચય થાય છે અને પછી તે નિશ્ચિત ધર્મોને જ વિષય કરનાર હોવાથી, બીજા પ્રમાણો પણ સ્મૃતિરૂપ જ ગણાશે... નિશ્ચયાત્મક પ્રત્યક્ષથી, જ્યારે એક ધર્મ દ્વારા પણ ધર્મવિશિષ્ટ વસ્તુનો નિશ્ચય થાય, ત્યારે તે વસ્તુનો સકળધમપકારક એવી શક્તિઓથી અભિન્નરૂપે નિશ્ચય થશે... વગેરે” – તે બધું કથન અયોગ્ય છે, કારણ કે તમે જે રીત બતાવી, તે રીતે તો છબસ્થનાં જ્ઞાનની પ્રવૃત્તિ જ થતી નથી.
પ્રશ્ન : કેમ ?
રૂ. ર૧૮-ર
-રક્ત
માન
- ૨. ર૧૮-રપ-ર૬૦તમાન પૃષ્ઠના ૨. “ત્રાવિત્યુ$, વતિના' ત -પઢિ: પૃ8ાન !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org