________________
अधिकार: )
व्याख्या- विवरण - विवेचनसमन्विता
ग्रहणाग्रहणप्रसङ्गः, तथा च सत्यस्मन्मतानुवाद एव, गृह्यमाणागृह्यमाणयोरेकत्वविरोधात् । इति तच्चित्रतयैव कथञ्चित् तद्ग्रहणादेकस्याप्यनेकप्रमातृभिरवसायः, नान्यथा, उक्तदोषानतिवृत्तेरित्यलं प्रसङ्गेन ॥
३८२
* બાળા
एव ह्यसौ तदपरावसायजननस्वभाव इति, तदग्रहणेऽग्रहणमिति गर्भः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा - एवमनभ्युपगमे तदवधिग्रहणानभ्युपगमेऽस्य-स्वभावस्य ग्रहणाग्रहणप्रसङ्गः, सामान्येन ग्रहणादवधिमत्तयाऽग्रहणात् । यदि नामैवं ततः किमित्याह-तथा च सति एवं च सति अस्मन्मतानुवाद एव तच्चित्रताविधानेन, अत एवाह - गृह्यमाणागृह्यमाणयोः धर्मयोरेकत्वविरोधात् । इति एवं तच्चित्रतयैव-स्वभावचित्रतयैव कथञ्चित्केनचित् प्रकारेण तद्ग्रहणात्-अधिकृतस्वभावग्रहणात् एकस्यापि वस्तुनः सामान्येन अनेकપ્રમાતૃભિરવસાય:, નાન્યથા । ત ત્યાહ-૩ વોષાનંતિવૃત્ત:-‘તતસ્તયોરૈય’મિત્યાધુ* અનેકાંતરશ્મિ
<$=
તો મૈત્રજ્ઞાનજનનસ્વભાવતાનું પણ ગ્રહણ નહીં થાય અને તો વસ્તુસ્વભાવનું ગ્રહણ જ નહીં થઈ શકે. (આશય : મૈત્રજ્ઞાનનાં ગ્રહણ વિના જનનસ્વભાવતાનું ગ્રહણ થાય, પણ કોની જનનસ્વભાવતા છે, તેનું ગ્રહણ ન થાય. જેમ કે ટૂંકો છે તે જણાય પણ કોની અપેક્ષાએ ટુંકો છે તે ન જણાય.) એકાંતવાદી : મૈત્રજ્ઞાનજનનતાનું ભલે ગ્રહણ ન થાય, પણ વસ્તુનું સામાન્યરૂપે તો ગ્રહણ થશે જ ને ?
અનેકાંતવાદી ઃ તો તો સ્વભાવનું (૧) ગ્રહણ અને (૨) અગ્રહણ માનવાનો પ્રસંગ આવશે, અર્થાત્ એક જ વસ્તુનું સામાન્યરૂપે ગ્રહણ અને અવધિમપે અગ્રહણ માનવું પડશે ! એકાંતવાદી : તો ભલે માનવું પડે વાંધો શું ?
અનેકાંતવાદી ઃ તો તો અમારા મતનો જ અનુવાદ થશે, કારણ કે ગ્રહણ-અગ્રહણ દ્વારા તો તમે, તે વસ્તુને ચિત્રરૂપ-અનેકસ્વભાવરૂપ જ માની લીધી...
Jain Education International
જો ચિત્રરૂપ ન માનીએ તો ગ્રહણ-અગ્રહણ ઘટી જ ન શકે, કારણ કે ગૃહ્યમાણ-અગૃહ્યમાણ રૂપ બે વિરોધી ધર્મોનો સર્વથા એકત્વ સાથે વિરોધ છે. આશય એ છે કે, જો અનેકસ્વભાવી હોય તો (૧) અમુક સ્વભાવને આશ્રયીને ગૃહ્યમાણ, અને (૨) અમુક સ્વભાવને આશ્રયીને અગૃહ્યમાણ ← એમ એક જ વસ્તુનું ગ્રહણ-અગ્રહણ બંને સંગત થઈ જશે... પણ, જો એકસ્વભાવી જ હોય, તો તે ગૃહ્યમાણ-અગૃહ્યમાણ બંને તો શી રીતે બને ?
:
નિષ્કર્ષ ઃ તેથી વસ્તુને ચિત્રરૂપ-અનેકસ્વભાવી જ માનવી જોઈએ અને તેથી જ એક વસ્તુનો પણ અનેક પ્રમાતાઓ દ્વારા થતો બોધ સંગત થઈ શકશે. બાકી જો અનેકસ્વભાવી નહીં માનો, તો - બધા પ્રમાતાઓના જ્ઞાનનું નિમિત્ત એક થવાથી - તે બધા જ્ઞાનના અભેદની આપત્તિ યથાવસ્થિત જ
૧. ‘નાન્યથા, રૂત્યુત્ત્તવોષા॰' કૃતિ દ્દ-પાઇ: । ૨. દ્રષ્ટવ્યું રૂ૭૮-રૂ૭૬તમે પૃષ્ઠ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org