________________
६२१ अनेकान्तजयपताका
(તૃતીયઃ (ર૬૭) તદ્રનષ્ણુપતિ , પરસવિવિવેન્યાના મધ્યમગ્નગાતી વાપ:, તથા च तदनुभवानां सदृशतेति रूपरसादिभेदाभावः । ( २६८ ) भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वात्
વ્યાપી છે . कुणपादिविकल्पानां भिन्नजातीयत्वानभ्युपगमेऽतिप्रसङ्गः । कथमित्याह-रूपरसादिविकल्पानामप्यभिन्नजातीयत्वापत्तेः । ततः किमित्याह-तथा चेत्यादि । तथा च तदनुभवानां-रूपरसाद्यनुभवानां सदृशतेति कृत्वा । किमित्याह-रूपरसादिभेदाभावः, रूपमात्रं रसादिमात्रं वा जगत् स्यादित्यर्थः । भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वात्-चक्षूरसनादीन्द्रियानुभवनिबन्धनत्वात्
અનેકાંતરશ્મિ .. કાર્ય જેનું નથી તેવો ભોગીને થતો અંગનાનુભવ... (ભોગીને અંગનાનુભવથી કુણપવિકલ્પ થતો નથી..) આવા અતત્કાર્યભૂત અંગનાનુભવથી અંગનાનુભવ વ્યાવૃત્ત નથી, તેથી તે અંગનાનુભવો “અતત્કાર્યવ્યાવૃત્ત' ન બને...
આમ, અંગનાનુભવો અતત્કાર્યવાવૃત્ત ન હોવાથી પરિવ્રાજકાદિને થનારા અનુભવો સમાન મનાય નહીં...
(૨૬૭) પ્રશ્નઃ પરંતુ અંગનાનુભવથી થનારા, કુણપ-કામિની આદિ વિકલ્પોને ભિન્નજાતીય ન માનીએ તો ?
આશય એ કે, જો કુણપાદિ વિકલ્પોને એકજાતીય માની લઈએ, તો- તત્કાર્ય-કુણપ-કામિની આદિ વિકલ્પરૂપ કાર્ય જેનું છે તેવા અંગનાનુભવો, અતત્કાર્ય=કુણપ-કામિની આદિ વિકલ્પરૂપ કાર્ય જેનું નથી તેવા ઘંટાનુભવો... આવા અતત્કાર્યભૂત ઘટાનુભવોથી અંગનાનુભવો વ્યાવૃત્ત છે, માટે તેઓ અતત્કાર્યવ્યાવૃત્ત પણ બની શકે... આ રીતે જો સમાનતા ઘટતી હોય તો કુણપાદિ વિકલ્પોને પણ અભિન્મજાતીય માની *લઈએ તો?
ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, રૂપ-રસાદિ વિકલ્પોને પણ અભિન્નજાતીય= એકજાતીય માનવા પડશે, કારણ કે કુણપાદિવિકલ્પોની જેમ અહીં પણ એકજાતીયતાની કલ્પના સંગત જ છે...
અને જો રૂપ-રસાદિ વિકલ્પો એકજાતીય થાય, તો તેઓના કારણભૂત રૂપ-રસાદિ નિરંશ અનુભવો પણ સમાન માનવા પડે... અને તેથી તો તે નિરંશઅનુભવના વિષયભૂત રૂપ-રસાદિને પણ સમાન માનવા પડશે...
(૨૬૮) પ્રશ્ન : પણ (૧) રૂપવિકલ્પ ચક્ષુરિન્દ્રિયના અનુભવથી જન્ય છે, (૨) રસવિકલ્પ
અહીં હવે અતકાર્ય તરીકે અંગનાનુભવ નહીં લેવાય, કારણ કે તેનો તત્કાર્યરૂપ પ્રતિયોગીકોટીમાં જ સમાવેશ થઈ ગયો છે...
પણ આ વાત પર ગ્રંથકારશ્રી પહેલા તો એ જ કહે છે કે, કુણપાદિ વિકલ્પોને એક નહીં, પણ વિજાતીય જ માનવા રહ્યા, તેથી અતત્કાર્યવ્યાવૃત્તની ધારા અહીં જ અટકી જશે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org