________________
આધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५८६ तत्स्वभावत्वादिति चेत्, न, तदविशेषेण सदा समुद्रोमिप्रसङ्गात् । तस्य तत्क्षणविशेषत्वादप्रसङ्ग इति चेत्, न, तस्य तन्मात्रत्वेन विशेषत्वासिद्धेः । ऊर्मिजननस्वभावत्वं विशेष
જ ચારડ્યા चेत्-प्रस्तुतबुद्ध्याकारः, एतदाशङ्क्याह-स एव-स्वविक्षोभोद्भवः समुद्रोमिस्तदा-तस्मिन्नेव काले कुत इति वाच्यम् । तस्यैवेत्यादि । तस्यैव-समुद्रस्य तत्स्वभावत्वात्-तदोर्मिजननस्वभावत्वात् इति चेत् स एव तंदेति । एतदाशझ्याह-नेत्यादि । न-नैतदेवम्, तदविशेषेणसमुद्राविशेषेण हेतुना सदा समुद्रोर्मिप्रसङ्गात्, तन्मात्रनिबन्धो ह्युमिरविशिष्टं च भेदकाभावेन परस्य तन्मात्रत्वमिति भावना । तस्येत्यादि । तस्य-स्वविक्षोभोद्भवसमुद्रोमिहेतोः समुद्रस्य तत्क्षणविशेषत्वात्-समुद्रक्षणविशेषत्वात् अप्रसङ्ग इति चेत् । सदोमिप्रसङ्गोऽनन्तरोदितः, स एव क्षणस्तत्स्वभावः, नान्ये तत्क्षणा इत्यभिप्रायः । एतदाशङ्क्याह-न, तस्य-समुद्रक्षणस्य तन्मात्रत्वेन-समुद्रक्षणमात्रत्वेन हेतुना विशेषत्वासिद्धेः । ऊर्मिजननस्वभावत्वं विशेष इति
અનેકાંતરશ્મિ ... થઈ જાય છે. એટલે અમારા મતે કોઈ દોષ નથી...
(હવે ગ્રંથકારશ્રી, જે દષ્ટાંતથી બૌદ્ધ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું, તે દષ્ટાંતનો જ નિરાસ કરે છે...)
સ્યાદ્વાદીઃ પોતાના વિક્ષોભથી થનારા તરંગો, તે જ કાળે કોના કારણે થાય છે? બૌદ્ધ : સમુદ્રને કારણે... કારણ કે તરંગને ઉત્પન્ન કરવાનો સ્વભાવ સમુદ્રનો જ છે...
સ્યાદ્વાદીઃ અરે ! સમુદ્રરૂપે તો બધી જ સમુદ્રક્ષણો સમાન છે, તેઓમાં પરસ્પર ભેદ કરાવનાર કોઈ જ વિશેષ નથી અને તેથી તો, પ્રસ્તુત સમુદ્રક્ષણની જેમ પૂર્વની સમુદ્રક્ષણોમાં પણ તરંગજનનસ્વભાવ-સમાનપણે હોઈ, હંમેશા સમુદ્રથી તરંગોની ઉત્પત્તિ માનવી પડશે...
આશયઃ ધારો કે, ૧૦ સમુદ્રક્ષણો છે, તો અહીં આગળની નવ સમુદ્રક્ષણથી તરંગો ન થાય ને માત્ર દસમી ક્ષણથી જ તરંગો થાય એવું કેમ? સમુદ્રરૂપે તો દસે દસ ક્ષણો સમાન છે...
બૌદ્ધ : જુઓ, પોતાના વિક્ષોભથી તરંગોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ માત્ર દસમી ક્ષણનો જ છે, નવાદિ ક્ષણનો નહીં... એટલે પ્રતિનિયત ક્ષણે જ તરંગોની ઉત્પત્તિ થશે, સર્વદા નહીં...
સ્યાદ્વાદીઃ આ વાત પણ યોગ્ય નથી, કારણ કે દસમી ક્ષણ પણ એક “સમુદ્રક્ષણ' જ હોવાથી, નવાદિ ક્ષણની જેમ તેમાં કોઈ વિશેષતા હોવી સિદ્ધ નથી...
બૌદ્ધ : અરે ! ‘તરંગજનનસ્વભાવ” એ જ તો તે ક્ષણની વિશેષતા છે... (આશય એ કે, જો દરેક ક્ષણોમાં તરંગજનનસ્વભાવ હોત, તો તે દરેકથી તરંગોની ઉત્પત્તિ માનવી પડે, જે પ્રતીતિસિદ્ધ નથી. તેથી તરંગજનનસ્વભાવ નવાદિ ક્ષણમાં નહીં, પણ માત્ર દસમી ક્ષણમાં જ માનવો જોઈએ અને એ જ તે દસમી ક્ષણની વિશેષતા છે...)
૨. ‘તવેતાશર્વાદ' રૂતિ -પઢિ: . ૨. ‘હ્યુમવિશિષ્ટ' રૂતિ પૂર્વમુદ્રિતપ4િ:, અત્ર તુ -ટુ-પ4િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org