SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) ४३८ -> (१२६ ) किञ्चायमधिकृताधिगमः किं स्वगृहीतनिश्चयजननस्वभावः, उत समारोपजननस्वभावः, आहोस्विदुभयजननस्वभावः, उताहो अनुभयजननस्वभाव इति ? यदि स्वगृहीतनिश्चयजननस्वभावः, निरवकाशः समारोपः, न चासावन्यनिमित्तोऽनिमित्तो वा । अथ समारोपजननस्वभावः कुतोऽस्मान्निश्चयजन्म ? अतत्स्वभावेऽतिप्रसङ्गात्, व्याख्या-विवरण- विवेचनसमन्विता જુબાબા * दूषणान्तरमभिधातुमाह-किञ्चेत्यादि । किञ्च अयमधिकृताधिगमः अविकल्परूपः किं स्वगृहीतनिश्चयजननभावः, उत समारोपजननस्वभावः, आहोस्विदुभयजननस्वभावः, उताहो अनुभयजननस्वभाव इति ? किञ्चात: ? सर्वथाऽपि दोष इति । आह च-यदि स्वगृहीतनिश्चयजननस्वभाव:, ततः किमित्याह - निरवकाशः समारोपः, तन्निमित्ताधिगमस्य स्वगृहीतनिश्चयजननस्वभावत्वात् । न चासौ - समारोपोऽन्यनिमित्तोऽनिमित्तो वा । किं तर्हि ? अधिकृताधिगमनिमित्त एव, तदाऽन्यस्याभावात् ॥ * અનેકાંતરશ્મિ સાર ઃ તેથી નિર્વિકલ્પ દ્વારા રૂપાદિની જેમ અનિત્યત્વાદિનું ગ્રહણ પણ થાય છે જ... આમ, બંને અંશ અધિગત જ હોવાથી, જેમ અનિત્યત્વના ગ્રાહકરૂપે અનુમાનને પ્રમાણ માનો છો, તેમ રૂપાદિના ગ્રાહકરૂપે વિકલ્પને પણ પ્રમાણ માનવો જ રહ્યો. * નિર્વિકલ્પ અંગે દોષોનું આપાદન (૧૨૬) વિવક્ષિત નિર્વિકલ્પપ્રત્યક્ષ જેને ગ્રહણ કરે છે, તે અંશ વિશે તે (૧) નિશ્ચયને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, (૨) સમારોપને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, (૩) નિશ્ચય-સમારોપ બંનેને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, કે (૪) બંનેમાંથી એકેને ઉત્પન્ન ન કરવાના સ્વભાવવાળો છે ? – આ ચારે વિકલ્પ પ્રમાણે દોષ આવે છે. તે આ પ્રમાણે – (૧) જો નિશ્ચયને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો માનશો, તો તો સમારોપનો અવકાશ જ નહીં રહે, કારણ કે નિર્વિકલ્પનો તેવો સ્વભાવ હોવાથી પોતે ગ્રહણ કરેલા બધા જ અંશ વિશે તે નિશ્ચય ઉત્પન્ન કરી દેશે... પ્રશ્ન : પણ ત્યાં બીજા કોઈ નિમિત્તથી સમારોપની ઉત્પત્તિ ન થઈ જાય ? ઉત્તર ઃ ના, કારણ કે નિર્વિકલ્પ સિવાય બીજું કોઈ ત્યાં ન હોવાથી સમારોપને નિર્વિકલ્પનિમિત્તક જ માનવું જોઈએ અને નિર્વિકલ્પનો સ્વભાવ તો તમે નિશ્ચયજનનરૂપ માન્યો છે, તો પછી સમારોપ શી રીતે થશે ? વળી તે સમારોપને નિર્હેતુક પણ ન માની શકાય, નહીંતર તો સદા અસ્તિત્વાદિની આપત્તિ આવશે... (૨) જો સમારોપને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો માનશો - તો તો તે સમારોપનો જ ઉત્પાદક બનશે - અને તો પછી તેનાથી નિશ્ચયની ઉત્પત્તિ શી રીતે થશે ? કારણ કે તેનો સ્વભાવ તો માત્ર સમારોપને જ ઉત્પન્ન કરવાનો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy