________________
४३९ अनेकान्तजयपताका
(તૃતીયઃ (१२७) उभयजननस्वभावत्वे विरोधः, न्यायाविरोधेऽप्यभ्युपगमबाधा । अनुभयजननस्वभावत्वे तदुभयाभावः, तथा च प्रतीतिविरोधः । इति एकान्तेन च निर्विकल्पक
જ થાક્યા अथ समारोपजननस्वभावोऽधिकृताधिगमः, कुतोऽस्मानिश्चयजन्म ? कथं च न स्यादित्याह-अतत्स्वभावादधिकृताधिगमात् समारोपजननस्वभावत्वेन भावे निश्चयजन्मनोऽतिप्रसङ्गात् तद्वन्निश्चयान्तरभावेन ।
उभयजननस्वभावत्वे-स्वगृहीतनिश्चयसमारोपोभयजननस्वभावत्वे विरोधः । न्यायाविरोधेऽपि तत्तथाचित्रस्वभावतया अभ्युपगमबाधा, अनेकान्तवादापत्तेः ।
अनुभयजननस्वभावत्वेऽधिकृताधिगमस्य किमित्याह-तदुभयाभावः-निश्चयसमारोपोभयाभावोऽस्त्वित्यारेकाऽपोहायाह-तथा च-एवं च सति प्रतीतिविरोधः, तदुभयनीत्या तथावेदनात् ।
અનેકાંતરશ્મિ .. પ્રશ્નઃ ભલે તેનો સમારોપજનનસ્વભાવ હોય - અર્થાત્ નિશ્ચયજનનસ્વભાવ ન હોય - તો પણ તેનાથી નિશ્ચયની ઉત્પત્તિ માની લઈએ તો?
ઉત્તર ઃ તેવો સ્વભાવ ન હોવા છતાં પણ તેનાથી રૂપાદિના નિશ્ચયની ઉત્પત્તિ માનશો, તો તેની જેમ તેનાથી રસાદિના નિશ્ચયની પણ અવશ્ય ઉત્પત્તિ માનવી પડશે, પછી ભલે ને રસાદિનો નિશ્ચયજનનસ્વભાવ તેનો ન પણ હોય !
(૧૨૭) (૩) તેને નિશ્ચય-સમારોપ ઉભયજનનસ્વભાવી તો ન જ માની શકાય, કારણ કે નિર્વિકલ્પને તો તમે એકાંત એકસ્વભાવી માન્યો હોવાથી, તેનો નિશ્ચયજનન અને સમારોપજનન - એમ જુદા-જુદા અનેકસ્વભાવ માની શકાય નહીં.
પ્રશ્ન પણ તે નિર્વિકલ્પ, રૂપાદિ અંશમાં નિશ્ચયને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો દેખાય છે અને અનિત્યાદિ અંશમાં સમારોપને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો પણ દેખાય છે, તો પછી તેને ઉભયજનનસ્વભાવી કેમ ન માની શકાય?
ઉત્તર : જો કે તેમ માનવું ન્યાયથી વિરુદ્ધ નથી, પણ તેમ માનવામાં નિર્વિકલ્પના જુદા-જુદા સ્વભાવો માનવા પડશે અને તેથી તો અનેકાંતવાદની આપત્તિ થતાં પોતાના સિદ્ધાંતનો બાધ થશે.
(૪) જો સમારોપ-નિશ્ચય એકેને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો નહીં માનો, તો તેનાથી સમારોપ કે નિશ્ચય એકની ઉત્પત્તિ નહીં થઈ શકે...
પ્રશ્ન : તો ભલે ને ન થાય, વાંધો શું?
ઉત્તર : અરે ! તો તો પ્રતીતિનો વિરોધ થશે, કારણ કે સમારોપ-નિશ્ચયની તો સ્પષ્ટપણે પ્રતીતિ થાય છે આ રીતે નિર્વિકલ્પપ્રત્યક્ષવાદીમતે પુષ્કળ દોષો છે.
૨. ‘પાવનશ્ચય' રૂતિ ઇ-પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org