________________
५७५ अनेकान्तजयपताका
(તૃતીયઃ द्येककार्यमिह गृह्यते, अपि तु समानजातीयक्षणोत्पादः, तेषामतत्कारिभेदोऽत्र विवक्षित इति चेत्, न, सर्वेषामेवासौ विद्यते रूपज्ञानादिभावेऽपीन्द्रियादिसमानजातीयक्षणोत्पत्तेरिति तैरेव व्यभिचारात् ॥ જ વ્યારહ્યા
.................. इति चेत् अस्य हेतुः एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम्, इन्द्रियादिभिर्व्यभिचारात्, इन्द्रिय-मनस्कारा-ऽऽलोकादयस्तदेककार्यकारिणोऽतत्कारिभिन्नाः, न च यथोक्तबुद्ध्याकारहेतवः । आह-न रूपज्ञानादि, 'आदि'शब्दाद् रसज्ञानादिग्रहः, एककार्यमिह गृह्यते येन तदेककार्यकारित्वमिन्द्रियादीनां भवति, अपि तु समानजातीयक्षणोत्पादः एकं कार्यमिह गृह्यते, तेषां-समानजातीयैककार्याणां अतत्कारिभ्यः-समानजातीयैककार्याकांरिभ्यो भेदोऽत्र-प्रक्रमे विवक्षितः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-सर्वेषामेव इन्द्रियादीनामसौ-समानजातीयक्षणोत्पादो विद्यते । कथमित्याह-रूपज्ञानादिभावेऽपि सति इन्द्रियादिसमानजातीयक्षणोत्पत्तेः कारणात् तैः-इन्द्रियादिभिर्व्यभिचारः । न हीन्द्रियादी
અનેકાંતરશ્મિ છે. અર્થાત્ એકકાર્યકારી એવા ઘટાદિમાં રહેલ અતત્કારીભેદથી જ, તેવો સમાનાકારરૂપ બુદ્ધિઆકાર થાય છે...
ઉત્તરપક્ષ તમારૂ હેતુનું લક્ષણ વ્યભિચારી છે, કારણ કે ઇન્દ્રિય, મનસ્કાર, આલોકાદિ પણ રૂપજ્ઞાનરૂપ એકકાર્યને કરે છે અને તેઓ અતત્કારીથી (=રૂપજ્ઞાનને ઉત્પન્ન ન કરનાર પદાર્થથી) ભિન્ન પણ છે - આમ, ઇન્દ્રિયાદિ એકકાર્યકારી + અતત્કારી ભિન્ન હોવા છતાં પણ, તેઓથી ક્યાં કોઈ સમાનાકારરૂપ બુદ્ધિઆકાર થાય છે? (ઇન્દ્રિય-આલોકાદિ વિશે સમાનાકાર બુદ્ધિ કદી થતી નથી...)
(૨૨૯) પૂર્વપક્ષ : એકકાર્ય તરીકે રૂપજ્ઞાન કે રસજ્ઞાન આદિ ન લેવું. એટલે ઇન્દ્રિયાદિ ભેગા મળી રૂપજ્ઞાનરૂપ એકકાર્ય કરવા છતાં પણ, તેઓ “એકકાર્યકારી નહીં કહેવાય. (કારણ કે તેઓ જે રૂપજ્ઞાનને ઉત્પન્ન કરે છે, તે રૂપજ્ઞાન અહીં એકકાર્ય તરીકે વિવક્ષિત જ નથી...)
પણ “એકકાર્ય એટલે સમાનજાતીય ક્ષણનો ઉત્પાદ... (આશય એકકાર્ય એટલે “૧' કાર્ય નહીં, પણ “સમાનજાતીયકાર્ય' ... રૂપ, આલોક વિગેરે એક જ્ઞાન ઉત્પન્ન કરે છે. ઘટ શરાવાદિ, જુદા જુદા પણ સમાનજાતીય જ્ઞાન ઉત્પન્ન કરે છે...) એટલે જે પદાર્થો સજાતીય ક્ષણને ઉત્પન્ન કરે, તે જ પદાર્થો એકકાર્યકારી કહેવાય અને આવા પદાર્થોના અતત્કારીભેદથી જ, સમાનાકારરૂપ બુદ્ધિઆકાર થાય છે... હવે તો બરાબર ને?
ઉત્તરપક્ષઃ અરે ! આવો પરિષ્કાર પણ ઇન્દ્રિયાદિમાં વ્યભિચરિત છે, કારણ કે સમાનજાતીયક્ષણની ઉત્પત્તિ તો ઇન્દ્રિયાદિથી પણ થાય છે.. તે આ રીતે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org