________________
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५७६ (२३०) तुल्यसमानजातीयकार्योत्पादिनामतत्कारिभेद इह गृह्यत इति चेत्, न, तस्य तेभ्यो भेदाभेदविकल्पानुपपत्तेः, भेदे तेषामिति सम्बन्धाभावः, तादात्म्याद्यसिद्धेः,
- વ્યારા . नामपि समानजातीयक्षणोत्पादोऽतत्कारिभेदश्च न विद्यते, तथापि न ते समानबुद्ध्याकारहेतव इति तैरेव व्यभिचारः ॥
__तुल्येत्यादि । तुल्यं च तत् समानजातीयकार्यं चेति विग्रहः, तदुत्पादयितुं शीलास्तुल्यसमानजातीयकार्योत्पादिनः तेषां अतत्कारिभेद इह-अधिकारे गृह्यते । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्य-अतत्कारिभेदस्य तेभ्यः-तुल्यसमानजातीयकार्योत्पादिभ्यो भेदाभेदविकल्पानुपपत्तेः । एनामेवाह भेद इत्यादिना । भेदे तुल्यसमानजातीयकार्योत्पादिभ्यः अतत्कारिभेदस्याभ्युपगम्यमाने तेषां-तुल्यसमानजातीयकार्योत्पादिनां भेद इति-एवं सम्बन्धाभावः ।
... અનેકાંતરશ્મિ - ઇન્દ્રિય-આલોક-મનસ્કાર... તે બધા પોતપોતાની ઇન્દ્રિયક્ષણાદિરૂપ સમાનક્ષણને ઉત્પન્ન કરે છે, એટલે તેઓથી સજાતીયક્ષણની ઉત્પત્તિ પણ થાય છે અને તેઓ એક કાર્યકારી + અતત્કારીભિન્ન પણ છે – આમ, સંપૂર્ણ લક્ષણ તેઓમાં ઘટે છે, છતાં પણ તેઓ સમાનાકારબુદ્ધિને ઉત્પન્ન ન કરતાં હોવાથી સિદ્ધ થાય છે કે, તમારો પરિષ્કાર વ્યભિચરિત છે...
(૨૩૦) પૂર્વપક્ષ ઃ તે પદાર્થો જે સમાનજાતીય કાર્યને ઉત્પન્ન કરે, તે સમાનજાતીય કાર્ય પણ ‘તુલ્ય' હોવું જોઈએ, તો જ તેઓ એકકાર્યકારી કહેવાય અને આવા પદાર્થોના અતત્કારીભેદથી જ સમાનાકારરૂપ બુદ્ધિઆકાર થાય છે...
પ્રસ્તુતમાં ઇન્દ્રિયાદિ પદાર્થો, યદ્યપિ સમાન જાતીય ક્ષણને જરૂર ઉત્પન્ન કરે છે, પણ ઇન્દ્રિયઆલોકાંદિરૂપ જે સજાતીયક્ષણને ઉત્પન્ન કરે છે, તે ક્ષણો પરસ્પરતુલ્ય નથી... એટલે ‘તુલ્યસમાનજાતીયક્ષણને ઉત્પન્ન ન કરતાં હોવાથી જ, તેઓ એક કાર્યકારી નહીં ગણાય.... એમ ઇન્દ્રિયાદિમાં લક્ષણ ન જવાથી વ્યભિચાર નહીં રહે...
અને ઘટ-શરાવાદિ પદાર્થો, “મૃદુ એવી સમાન જાતીય જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે અને તે ક્ષણો પરસ્પર તુલ્યરૂપ પણ છે જ. એટલે ઘટાદિ પદાર્થો સમાનજાતીય + તુલ્યકાર્યકારી હોવાથી તેઓમાં રહેલ અતત્કારીભેદથી સમાનાકારરૂપ બુદ્ધિઆકાર પણ જરૂર ઉત્પન્ન થશે... (આ રીતે બુદ્ધિઆકારનો યથાર્થલક્ષણવાળો હેતુ નિર્વિવાદ સિદ્ધ થાય છે...)
ઉત્તરપક્ષ : આ વાત પણ બરાબર નથી, કારણ કે અહીં વક્ષ્યમાણ વિકલ્પો અઘટિત છે. તે આ રીતે - તુલ્ય સમાનજાતીય ક્ષણને ઉત્પન્ન કરનાર જે પદાર્થો છે, તે પદાર્થોથી “અતત્કારીભેદ' (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન?
(૧) જો ભિન્ન કહેશો, તો “તુલ્યસજાતીયકાર્યને ઉત્પન્ન કરનારા પદાર્થોનો આ અતત્કારીભેદ છે” – એમ તાદશપદાર્થ અને અતત્કારીભેદનો સંબંધ જ નહીં ઘટે, કારણ કે (ક) તે બે વચ્ચે તાદાભ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org