SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता । ५७४ भावात्, उक्तवद् वासनाकल्पनोपपत्तेरित्यलं प्रसङ्गेन ॥ (२२८) बुद्ध्याकार एवायमिति चेत्, कोऽस्य हेतुरिति वाच्यम् । तदेककार्यकारिणामतत्कारिभेद इति चेत्, न, इन्द्रियादिभिर्व्यभिचारात् । (२२९) न रूपज्ञाना * रूपाद्यक्षदर्शनस्यापि रूपादेरौर्दर्शनं रूपाद्यक्षदर्शनं तस्यापि अर्थयाथात्म्यतः-अर्थयाथात्म्यादेतदिति निश्चयाभावात् । अभावश्च उक्तवत्-यथोक्तं तथा वासनाकल्पनोपपत्तेः 'रूपाद्यक्षदर्शनमपि न तत्रार्थयाथात्म्यतः, अपि तु जन्मान्तरवासनातः' इत्यादेरपि वक्तुं शक्यत्वात्, इत्यलं प्रसङ्गेन ॥ बुद्ध्याकार एवायं-समानाकारो घटादिगतः । इति चेत्, एतदाशङ्क्याह-कोऽस्य हेतुरिति वाच्यम् । तदेककार्यकारिणामिह प्रक्रमे मृबुद्ध्याख्यैककार्यकारिणां घट-शरावोष्ट्रिको-दञ्चनादीनाम् अतत्कारिभेदः अतत्कारिभ्यः-हिम-तुषार-करकादिभ्यो भेदोऽतत्कारिभेद —- અનેકાંતરશ્મિ ઉત્તરપક્ષ: એવું માનો તો અતિપ્રસંગ એ આવશે કે, રૂપાદિનું ઇન્દ્રિયજ્ઞાન (નીતઃ વિ.) પણ અર્થની યથાત્મતાથી જ થયું છે, એવો પણ નિશ્ચય નહીં રહે, કારણ કે અહીં પણ પૂર્વોક્ત વાત શક્ય છે કે – “રૂપાદિવિષયક ઇન્દ્રિયજ્ઞાન અર્થની યથાત્મતાથી નહીં, પણ જન્માંતરીય વાસનાથી જ થાય છે.” (અને એમ તો જ્ઞાનાદ્વૈતની જ આપત્તિ આવશે) એટલે ઇન્દ્રિયજ્ઞાનથી જે “મૃત-મૃત” એવી સમાનબુદ્ધિ થાય છે, તે અર્થની યથાત્મતાથી જ માનવી જોઈએ. હવે આ પ્રસંગથી સર્યું... સાર ઃ તેથી સમાનબુદ્ધિ અસમાન પદાર્થોથી નહીં, પણ સમાન પદાર્થોથી જ માનવી જોઈએ અને તે પદાર્થોથી સમાનતા ત્યારે જ ઘટી શકે, કે જયારે તેઓમાં “સમાનપરિણામ હોય... * સમાનાકારની બુદ્ધિકલિતતાનો નિરાસ : (૨૨૮) પૂર્વપક્ષ ઘટાદિમાં જે સમાનાકાર દેખાય છે, તે એક પ્રકારનો બુદ્ધિનો જ કાર છે... ઉત્તરપક્ષ પહેલા તો એ કહો કે, તે બુદ્ધિ આકારનું કારણ કોણ? અર્થાત્ કોના કારણે તેવો બુદ્ધિઆકાર થાય છે? પૂર્વપક્ષ ઘટ, શરાવ, ઉષ્ટ્રિકા, ઉદંચનાદિ પદાર્થો મૃજ્ઞાનરૂપ એક કાર્ય કરનારા છે, અર્થાત્ એકકાર્યકારી છે... આવા પદાર્થોમાં રહેલ અતત્કારીભેદ (=સૃજ્ઞાનરૂપ એક કાર્યને ન કરનારા, અતત્કારી એવા હિમ, તુષાર, કરા... આદિનો ભેદ) તે જ પૂર્વોક્ત બુદ્ધિઆકારનું કારણ છે... છે એવું કહી પૂર્વપક્ષીને એ સિદ્ધ કરવું છે કે, સમાનાકાર તો માત્ર બુદ્ધિકલ્પિત છે, તેથી તેના માટે વસ્તુમાં કોઈ સમાનપરિણામ માનવો જરૂરી નથી... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy