________________
५७३
अनेकान्तजयपताका
( તૃતીયઃ
न्तरवासनात इति चेत्, तत्रापि किं निमित्तमिति वाच्यम् । जन्मान्तरवासनैवेति चेदनवस्था, अनादित्वात् तद्वासनाया अयमप्यदोष इति चेत्, न, अनादितथाऽक्षदर्शनादर्थयाथात्म्यसिद्धेः अन्यथाऽतिप्रसङ्गात् रूपाद्यक्षदर्शनस्यापि तत्रार्थयाथात्म्यत एतत्' इति निश्चया
*વ્યાછા
दर्शनतश्चाविशेषेण घटादिषु समानबुद्ध्यादिसिद्धिः । आह - तथाऽक्षदर्शनमपि समानतया न तत्र-घटादौ अर्थयाथात्म्यतः - अर्थयथात्मभावेन, अपि तु जन्मान्तरवासनातः । इति चेत्, एतदाशङ्क्याह-तत्रापि-जन्मान्तरे किं निमित्तमिति वाच्यम् । जन्मान्तरवासनैवेति चेन्निमित्तमेतदाशङ्क्याह-अनवस्था, तत्राप्युक्तदोषानतिवृत्तेः । अनादित्वात् तद्वासनायाः-तथाऽक्षदर्शनवासनाया अयमपि - अनवस्थालक्षणोऽदोषः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । अनादि च तत् तथाऽक्षदर्शनं च, प्रक्रमात् समानतयाऽक्षदर्शनं चेति विग्रहस्तस्मादनादितथाऽक्षदर्शनात् । किमित्याह - अर्थयाथात्म्यसिद्धेः अनादितथाभावेन । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाऽतिप्रसङ्गात्-एवमनभ्युपगमेऽतिप्रसङ्गात् । एनमेवाह
... અનેકાંતરશ્મિ
એટલે માનવું જ રહ્યું કે, તેવી સમાનબુદ્ધિ વસ્તુથી નહીં, પણ અસત્ શાસ્ત્રનાં સંમોહથી જ થાય છે...
# અક્ષદર્શનની અર્થયાથાત્મ્યતા
(૨૨૭) પૂર્વપક્ષ ઃ તમારી જેમ તો અમે પણ કહીશું કે - ‘માટી-માટી’” એવી સમાનબુદ્ધિ જે ઇન્દ્રિયજ્ઞાનથી થાય છે, તે ઇન્દ્રિયજ્ઞાન, ઘટાદિ પદાર્થની યથાત્મતાથી (=ઘટાદિ તેવા હોવાથી જ તેવું જ્ઞાન થાય એવું) નહીં, પણ પૂર્વજન્મની વાસનાને લઈને જ થાય છે... (અર્થાત્ જનમાંત૨માં પણ તાદશદર્શનથી પડેલ સંસ્કાર એ જ વાસના અને તેના કારણે જ તેવું જ્ઞાન થાય છે...) ઉત્તરપક્ષ : પૂર્વજન્મમાં પણ તેવા સંસ્કાર પાડનાર દર્શન કેમ થયું ? પૂર્વપક્ષ : તે વાસના પણ જન્માંતરીય બીજી વાસનાને કારણે થાય છે.
ઉત્તરપક્ષ ઃ અરે ! તો તો તે બીજી વાસના પણ કોઈક ત્રીજી વાસનાથી અને તે પણ પાછી કોઈ ચોથી વાસનાથી... એ રીતે તો અનવસ્થા થશે !
પૂર્વપક્ષ ઃ ઇન્દ્રિયદર્શનની વાસના ખરેખર તો અનાદિ જ છે, એટલે અમને અનવસ્થા નથી... (જે સાદિ હોય તેમાં જ અનવસ્થાદોષ આપી શકાય, નહીંતર તો કર્મપરંપરામાં પણ અનવસ્થા માનવી પડશે...)
ઉત્તરપક્ષ ઃ તો એનો મતલબ એ થયો કે, ઇન્દ્રિયજ્ઞાન અનાદિકાલીન છે... એટલે તો તેની અર્થયાથાત્મ્યતા જ સિદ્ધ થશે...
પૂર્વપક્ષ : (અન્યથા=) પણ અનાદિકાલીન હોવા છતાં પણ, તે અર્થની યથાત્મતાથી ન હોય તો શું ખબર ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org