SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३५० –... ह्यनेकप्रदीपावभासितेऽपीन्द्रनीलादौ मन्दलोचनादीनां सर्वाकारं समो वा तद्बोधः, तथाऽननुभवात्, निमित्तभेदात् । न चासौ न तन्निमित्तः, तद्भावे भावात्, तदभावे चा એક વ્યાધ્યા हीत्यादि । न यस्मात् अनेकप्रदीपावभासितेऽपीन्द्रनीलादौ-रत्नविशेषे मन्दलोचनादीनां प्रमातृणाम्, 'आदि'शब्दादमन्दलोचनादिग्रहः । सर्वाकारं तत्तत्प्रदीपावभासापेक्षया समो वातुल्यो वा तद्बोधः-इन्द्रनीलादिबोधः । कुतो नेत्याह-तथाऽननुभवात्-सर्वाकारसमत्वेनाननुभवात् । अननुभवश्च निमित्तभेदात्, प्रदीपावभासितेन्द्रनीलादिशेयधर्मभेदादित्यर्थः । न ...... અનેકાંતરશ્મિ .... આ જ વાતને ગ્રંથકારશ્રી એક દષ્ટાંતથી સમજાવે છે : (૬૪) જ્યારે એક જ ઈન્દ્રનીલાદિરૂપ રત્નવિશેષ, અનેક પ્રદીપથી પ્રકાશિત કરાય, ત્યારે કોઈક પ્રમાતાને વસ્તુના કો'ક ધર્મનો જ બોધ થય છે... બધા પ્રમાતાઓને સર્વાશે તે વસ્તુનો બોધ થાય એવું નથી અને એક સાથે થાય એવું પણ નથી, કારણ કે કાળભેદે પણ થાય છે. ટૂંકમાં, મંદ (ઝાંખી) લોચનવાળા કે તીવ્ર (નિર્મળ) લોચનાદિવાળા વ્યક્તિને, પ્રદીપપ્રકાશિત ઈન્દ્રનીલાદિનો સર્વાકારે કે સમાનપણે બોધ થતો નથી, કારણ કે સહુને સમાન-યુગપદ્ બોધ થતો હોય તેવો વસ્તુનો કદી અનુભવ જ નથી થતો. બૌદ્ધઃ વસ્તુ તો નિરંશ (=અંશ વિનાની) છે, તો પછી સર્પાકારે કે સમાનપણે બોધ કેમ ન થાય ? સ્યાદ્વાદી અરે ભાઈ ! પ્રદીપાવભાસિત ઈન્દ્રનીલાદિ નિરંશ નથી, પણ તેના શેય ધર્મો જુદા જુદા અનેક છે અને તે ધર્મોના નિમિત્તે જ વસ્તુનો અસળંકાર અને અસમાન બોધ થાય છે. - વિવUK ___42. अनेकप्रदीपावभासितेऽपीति । यदा एक एवेन्द्रनीलादियुगपदेव बहुभिः प्रदीपैः प्रकाश्यते तदा कश्चित् प्रमाता कथञ्चिद् धर्मं परिच्छिनत्ति, न तु सर्व एव प्रमातार: सर्वात्मना तं परिच्छिदन्ति, नापि युगपदेवासौ तैर्ज्ञायते, किं तर्हि ? कालभेदेनापि ।। ક આશય એ કે, ઝાંખી-નિર્મળ દૃષ્ટિવાળાને સમાન બોધ નથી થતો, પણ તારતમ્યવાળો થાય છે... * અહીં ખાસ ધ્યાન રાખવું કે, ગ્રંથકારશ્રીને એ ફલિત કરવું છે કે – વસ્તુ અનેકસ્વભાવી છે, તેથી તેમાં સર્વશબ્દવાચ્યતા-સર્વવસ્તુવાચકતા વગેરે ઘટી જ શકે છે. ફલતઃ અંતર્જલ્પાકારની અવશ્ય સિદ્ધિ થશે. - પણ આ ફળીકરણ બૌદ્ધ માટે ત્રાસજનક બીના છે, કારણ કે અંતર્જલ્પાકારની સિદ્ધિ થતાં સવિકલ્પસંવેદનની સિદ્ધિ થાય છે અને આની સિદ્ધિ ન થાય એ માટે બૌદ્ધ દ્વારા તનતોડ મહેનત કરવા પાછળ કારણ એ કે, જેથી સામાન્ય-વિશેષાકાર સંવેદનની સિદ્ધિ ન થાય અને માત્ર નિર્વિકલ્પ સંવેદન જ સિદ્ધ થતાં, વસ્તુની નિરંશરૂપે જ સિદ્ધિ થાય, સામાન્યવિશેષાત્મકરૂપે નહીં. આ આશય ખાસ ખ્યાલમાં રાખવો, નહીંતર અવાંતર વિષયોમાં ગૂંચવણ ઊભી થશે. ૨. “ભાવે વાડમાવા.' તિ વ -પ8: ૨. “હીત્યવિના ન' રૂતિ ઈ-પાઠ: રૂ. “તત્તભ્રતીપાવમાસા' ઇ-પd: ૪. ‘ાવ વનીતા' ત -પાઠ:I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy