________________
अनेकान्तजयपताका
( તૃતીયઃ
शमानुरूपा च छद्मस्थानां प्रतीतिः । इति न समं सर्वथा वा तदवसाय: । (६४) न
*વ્યાબા
३४९
–
वाचकत्वं सर्वशब्दानामपि । क्षयोपशमानुरूपा च छद्मस्थानां विशेषणान्यथाऽनुपपत्त्या प्रमातॄणां प्रतीतिः । इति कृत्वा न समं-न युगपत् सर्वथा वा सर्वैर्वा प्रकारैरविलम्बितादिभिः तदवसाय:, प्रक्रमाद् वाच्यवस्तुस्वभावावसायः । अमुमेवार्थं दृष्टान्तद्वारेणोपदर्शयन्नाह-न * અનેકાંતરશ્મિ *.
શબ્દોનો વ્યવચ્છેદ કરવા માટે... અર્થાત્ પ્રકૃતિ-ઈશ્વર વગેરે કેટલાક શબ્દો એવા છે, કે જે ક્રૃષા ભાષાવર્ગણાથી બનેલા છે, તે શબ્દો વિવક્ષિત અર્થથી શૂન્ય હોવાથી વન્ત્યસ્વભાવવાળા છે. ફલતઃ તેઓ વસ્તુના વાચક બની શકે નહીં.
પ્રશ્ન ઃ બધા જ શબ્દો જો બધી જ વસ્તુના વાચક હોય, તો ‘ઘટ’ બોલવાથી જ બધા પ્રમાતાઓને એકીસાથે બધી જ વસ્તુનો બોધ કેમ થઈ જતો નથી ?
ઉત્તર : ના, આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને તો ક્ષયોપશમને અનુસારે બોધ થાય છે અને ક્ષયોપશમ દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે. માટે જેવા સંકેત-દ્રવ્યાદિ હોય તેવો જ ક્ષયોપશમ થવાથી, તે વ્યક્તિને, તે તે શબ્દોથી તે તે પદાર્થનો તે તે અંશે જ બોધ થાય છે. તેથી તે તે શબ્દોથી, એકીસાથે સર્વ વસ્તુનો અથવા તો અવિલંબિતાદિ સર્વ પ્રકારે વિવક્ષિત વસ્તુઓનો બોધ થઈ જાય એવું નથી. આશય એ છે કે, સંનિહિત પણ વસ્તુ વિશે, તે તે શબ્દોથી સર્વ પ્રમાતાઓને યુગપરૂપે જ્ઞાન ન થઈ જાય, પરંતુ કોઈકને કેટલાક કાળ બાદ થાય છે અને તેટલા કાળ પછીં પણ કોઈકને વિલંબિતપણે તો કોઈકને અવિલંબિતપણે પ્રતીતિ થાય છે.
܀
(શબ્દાર્થ-ભાવાર્થ : એક જ વસ્તુ, સ્વવિદ્ વિજ્ઞશ્રિતં અધ્યવસાયારળમ, વિદ્ અવિત્તન્વિતમ્’ એટલે તે વસ્તુ કોકને શીઘ્ર પોતાનું જ્ઞાન કરાવે, તો કોકને વિલંબથી... એટલે બધાને યુગપદ્ જ્ઞાન થવાના પ્રશ્નનો અવકાશ રહેતો નથી.
પ્રશ્ન: કેટલાક કાળ પછી અને અવિલંબિત આ બે વાત પરસ્પર વિરોધી લાગે છે.
ઉત્તર ઃ ના. જુઓ, એક જ વસ્તુને ૧૦ વર્ષ પછી બે વ્યક્તિએ જોઈ, તો એકને તરત તે જણાઈ ગઈ અને બીજાને જણાતા થોડી વાર લાગી...)
ફલતઃ ક્ષયોપશમને અનુસારે કિંચિદ્ અને કથંચિદ્ જ વસ્તુનો બોધ થાય છે.
* વિવરમ્ ..
41. न युगपत् सर्वथा वेति । अयमभिप्राय:- सन्निहितेऽपि विषये न सर्वप्रमातॄणां यौगपद्येनैव ज्ञानमुत्पद्यते, किन्तु कस्यचित् कियताऽपि कालव्यवधानेन कालस्य च व्यवधानेनापि प्रवर्तमानं कस्यचिद् विलम्बितं वस्त्वध्यवसायकारणं कस्याप्यविलम्बितमिति ।।
* શબ્દનાં કારણભૂત ભાષાવર્ગણાના પુદ્ગલો ચાર પ્રકારનાં છે. (૧) સત્ય, (૨) અસત્ય, અને (૪) અસત્યામૃષા...
Jain Education International
For Personal & Private Use Only
(૩) સત્યાસત્ય,
www.jainelibrary.org