SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૭ अनेकान्तजयपताका (તૃતીયઃ (१०३) अथ पर्युदासरूपः कथं न वस्तुस्वभावनिश्चयात्मकं तत् ? तत्रैव प्रवृत्तेः न तत् तदेति चेत्, कथमसमारोपविषयेऽस्य भावः ? अयमस्यैवात्मा न त्वन्य इति चेत्, स्वात्मन एव तदितरविकलस्य तत्त्वकल्पनायामतिप्रसङ्गः, स्वलक्षणज्ञानस्यापि तत्त्वेन રહ્યા છે .... ____ एवं प्रसज्यपक्षे दोषमभिधाय पक्षान्तरे दोषमभिधातुमाह-अथ पर्युदासरूपः प्रस्तुतः समारोपाभावः । एतदाशङ्क्याह-कथं न वस्तुस्वभावनिश्चयात्मकं तत्-रूपादिनिश्चयज्ञानम् ? तत्रैव-रूपादावेव प्रवृत्तेः न तत्-रूपादि तेदा-रूपादिनिश्चयज्ञानकाले । इति चेत्, एतदाशक्याह-कथमसमारोपविषये-समारोपाभावे पर्युदासात्मके अस्य-रूपादिनिश्चयज्ञानस्य भावः? अयमित्यादि । अयम्-असमारोपविषयः अस्यैव-अधिकृतनिश्चयज्ञानस्य आत्मा, न त्वन्यः-व्यतिरिक्तः । इति चेत्, एतदाशङ्क्याह-स्वात्मन एव-ज्ञानसम्बन्धिनः तदितरविकलस्य-विषयविकलस्य तत्त्वकल्पनायां-विषयत्वकल्पनायामुक्तनीत्या। किमित्याहअतिप्रसङ्गः । कथमित्याह-स्वलक्षणज्ञानस्यापि तत्त्वेन-तदितरविकलत्वेन हेतुना तद्भावा અનેકાંતરશ્મિ .... (૧૦૩) (૨) જો પર્યદાસપ્રતિષેધરૂપ માનશો, તો અર્થ થશે - સમારોપાભાવ સમારોપથી અન્ય વસ્તુ - આ અર્થ પ્રમાણે તો એ જ ફલિત થશે કે, નિશ્ચયજ્ઞાન તે વસ્તુ વિશે જ રહે છે અને એ રીતે જો વસ્તુ વિશે જ રહેતો હોય, તો તે વસ્તુસ્વભાવનો નિશ્ચાયક કેમ ન બને? બૌદ્ધ: ખરેખર તો તેની પ્રવૃત્તિ રૂપાદિ વિશે જ થાય છે, પણ જે વખતે તે નિશ્ચયજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, તે વખતે તો તે રૂપાદિ ક્ષણિક પદાર્થ નષ્ટ થઈ જાય છે અને માટે જ તે વસ્તુસ્વભાવનો નિશ્ચાયક ન બની શકે. સ્યાદ્વાદીઃ જો નિશ્ચયજ્ઞાનની પ્રવૃત્તિ વખતે વસ્તુ જ ન હોય, તો શી રીતે કહી શકાય? કે આ રૂપાદિનું નિશ્ચયજ્ઞાન સમારોપના અભાવમાં વંસ્તુમાં રહે છે? કારણ કે રૂપ ન હોવા છતાં રૂપને જણાવે, તે તો સમારોપ જ ગણાય. બૌદ્ધ સમારોપાભાવરૂપ વિષય તે કોઈ અલગ વસ્તુ નથી, પણ રૂપાદિના નિશ્ચયજ્ઞાનનું જ એક સ્વરૂપ છે, તેથી સ્વસ્વરૂપમાં રહેવું એ જ સમારોપાભાવમાં વૃત્તિ કહેવાય. સ્યાદ્વાદી: અરે ! એ રીતે જ્ઞાન સિવાય બાહ્ય કોઈ વિષય જ ન માનવામાં આવે અને જ્ઞાનનું પોતાનું સ્વરૂપ જ વિષયરૂપે કલ્પવામાં આવે, તો તો નિર્વિકલ્પ અંગે પણ તેવો અતિપ્રસંગ આવશે... પ્રશ્ન : કઈ રીતે ? ઉત્તર : નિર્વિકલ્પજ્ઞાન અંગે પણ આવું કથન થશે કે – સ્વલક્ષણરૂપ વિષય તે અલગ કોઈ વસ્તુ નથી, પણ નિર્વિકલ્પનું જ એકસ્વરૂપ છે - આ રીતે તો નિશ્ચયજ્ઞાનની જેમ, નિર્વિકલ્પજ્ઞાન આ અર્થ પથુદાસપક્ષને આશ્રયીને સમજવો. ૧. “પ્રસન્થપણે' ત -પઢિ: ૨. “તવા નિશ્ચયજ્ઞાન' ત -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy