________________
अधिकार: )
तद्भावापत्तेरिति ॥
( १०४) यच्चोक्तम्-‘यत्र ह्यस्य समारोपो भवति यथा स्थिरः सात्मक इति वा, न तत्र निश्चयो भवति' एतदप्ययुक्तम्, परमार्थेन तस्यास्थिरानात्मकस्यैव ग्रहणात्, तत्र रूपादाविव समारोपप्रवृत्त्ययोगात् । ( १०५ ) स्यादेतत्- नहि तथा गृहीतोऽपि भावस्तथैव
જે બાબા ×.
व्याख्या - विवरण - विवेचनसमन्विता
४०८
पत्तेः-असमारोपविषय भावापत्तेः, निश्चयज्ञानत्वापत्तेः इति अर्थः ॥
',
यच्चोक्तमधिकृतपूर्वपक्षग्रन्थै-'यत्र ह्यस्य समारोपो भवति यथा स्थिरः सात्मक इति વા, ન તંત્ર નિશ્ચયો ભવત્તિ' તર્વ્યયુમ્ । જ્યમિત્યાન્ન-પરમાર્થેન-વસ્તુસ્થિત્યા તમ્યपदार्थस्य अस्थिरानात्मकस्यैव ग्रहणात्, नान्यत् तस्य रूपमिति कृत्वा । ततः किमित्याहतत्र-अस्थिरत्वादौ रूपादाविव समारोपप्रवृत्त्ययोगात् । नहि रूपे रूपतया गृहीते समारोपः । * અનેકાંતરશ્મિ પણ સમારોપાભાવ-સ્વસ્વરૂપમાં રહેતો હોવાથી, તે પણ નિશ્ચયજ્ઞાનરૂપ બનવાની આપત્તિ આવશે
જ...
Jain Education International
<d
(ભાવ એ કે બાહ્ય વિષય વિનાના જ્ઞાનનાં પોતાના સ્વરૂપને જ અસમારોપવિષય માનવામાં આવે, તો પછી સ્વલક્ષણજ્ઞાનનાં (નિર્વિકલ્પજ્ઞાનના) સ્વરૂપને પણ અસમારોપવિષય માનીને નિશ્ચયજ્ઞાન માનવાની આપત્તિ આવે.)
સારાંશ : પણ તેવું તો તમને ઇષ્ટ નથી, તેથી વિષયભૂત વસ્તુને તો અલગ માનવી જ જોઈએ અને તેથી તો નિશ્ચયજ્ઞાન વસ્તુસ્વભાવના નિર્ણાયકરૂપે અવશ્ય સિદ્ધ થશે, જે તમને બિલકુલ ઈષ્ટ નથી... તેથી પર્યાદાસપક્ષ પણ ન લઈ શકાય... આમ, સમારોપાભાવનો અર્થ જ ન ઘટવાથી “આ નિશ્ચયજ્ઞાનની વૃત્તિ સમા૨ોપાભાવમાં થાય છે” – તે માત્ર બોલવા પૂરતું જ સિદ્ધ થશે...
* પૂર્વપક્ષીના બીજા કથનનો નિરાસ
(૧૦૪) બીજું તમે જે કહ્યું હતું કે - “જે પદાર્થ વિશે પુરુષને ‘આ સ્થિર સાત્મક છે’ - એવો સમારોપ થાય, તે પદાર્થ વિશે તેને નિશ્ચય થતો નથી” – તે વાત પણ અયુક્ત છે, કારણ કે વસ્તુ તો અસ્થિર અને અનાત્મક જ છે અને જેવી વસ્તુ હોય તે રૂપે જ તે વસ્તુનું ગ્રહણ થતું હોવાથી, પરમાર્થથી તો તે વસ્તુનું અસ્થિર અને અનાત્મકરૂપે જ ગ્રહણ થાય છે.
પ્રશ્ન : પણ આ રીતે ગ્રહણ થાય તો શું થયું ?
ઉત્તર : થયું એ જ કે, રૂપાદિસ્વરૂપે ગ્રહણ કરેલ રૂપાદિમાં, જેમ અરૂપાદિનો સમારોપ થતો નથી, તેમ અસ્થિરાદિરૂપે ગ્રહણ કરેલ અસ્થિરાદિભૂત પદાર્થમાં, સ્થિરાદિનો સમારોપ ન થાય - આમ જ્યારે સમારોપ જ અઘટિત છે, ત્યારે ઉપરોક્ત કથન શી રીતે સંગત બને ?
૧. ૪૦૪તમમ્ પૃષ્ઠમ્ । ૨. પૂર્વમુદ્રિત ત્વત્ર ‘વિષયામાવા॰' ત્યશુદ્ધાન: રૂ. ૪૦૪તમમ્ પૃષ્ઠમ્ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org