SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४०६ तत्त्वत इत्थमेवेदमिति चेत्, कथमतुच्छप्रतिभासं रूपादिनिश्चयज्ञानम् ? तुच्छप्रतिभासमेव तदिति चेत्, अनुभवविरोधः, रूपादिप्रतिभासस्य वेद्यमानत्वात्, अन्यथा तदनाकारत्वेन वेदनाऽयोगादिति ॥ વ્યાધ્યા જ मात्रलक्षणः, ततः किमित्याह-न क्वचिदस्य-निश्चयस्य वृत्तिः । कुत इत्याह-तस्यप्रसज्यप्रतिषेधरूपस्य समारोपाभावस्य तुच्छत्वात्-असत्त्वादित्यर्थः । तत्त्वत इत्यादि । तत्त्वतःपरमार्थेन इत्थमेवेदं न क्वचिदस्य वृत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-कथमतुच्छप्रतिभासं रूपादिवस्त्वाकारं रूपादिनिश्चयज्ञानम् ? तुच्छेत्यादि । तुच्छप्रतिभासमेव तत्-रूपादिनिश्चयज्ञानम् । इति चेत्, एतदाशङ्क्याह-अनुभवविरोधः । एवं कथमित्याह-रूपादिप्रतिभासस्य रूपादिनिश्चयज्ञाने वेद्यमानत्वात्, अन्यथा-एवमनभ्युपगमे तस्य-रूपादिनिश्चयज्ञानस्य अनाकारत्वेन हेतुमा । किमित्याह-वेदनाऽयोगात् । तत् हि अनाकारं कस्य वेदनमिति भावनीयम् ॥ અનેકાંતરશ્મિ પ્રતિષેધરૂપ છે, કે (૨) પર્યદાસપ્રતિષેધરૂપે ? (૧) જો પ્રસ"પ્રતિષેધરૂપ માનશો, તો તે અભાવ તુચ્છરૂપ હોવાથી, નિશ્ચયજ્ઞાનની તો કશે વૃત્તિ જ નહીં ઘટે, કારણ કે તમે જેને આધાર માનો છો, તે તો તુચ્છ છે, અર્થાત્ વાસ્તવમાં છે જ નહીં... બૌદ્ધઃ હા, એ તો સાચી જ વાત છે, કારણ કે ખરેખર તો રૂપાદિનું નિશ્ચયજ્ઞાન કશે રહેતું જ નથી. સ્યાદ્વાદીઃ શું કહો છો તમે? રૂપાદિનું નિશ્ચયજ્ઞાન ખરેખર જો ક્યાંય ન રહેતું હોય, તો તો તે અતુચ્છપ્રતિભાસી (=વાસ્તવિક પદાર્થના આકારવાળું) શી રીતે સાબિત થાય? બૌદ્ધ : અરે ! સાબિત કરવાની જરૂર જ નથી, કારણ કે ખરેખર તો તે તેંચ્છપ્રતિભાસી જ છે. સ્યાદ્વાદીઃ તમારી વાતમાં સ્પષ્ટપણે અનુભવનો વિરોધ છે, કારણ કે રૂપાદિનાં નિશ્ચયજ્ઞાનમાં તો રૂપાદિનાં આકારનો સ્પષ્ટપણે પ્રતિભાસ થતો અનુભવાય છે... જો નિશ્ચયજ્ઞાન ખરેખર તુચ્છપ્રતિભાસી જ હોત, તો તેમાં રૂપાદિનો આકાર પણ ન હોત અને આકાર ન હોવાથી તો રૂપાદિનો અનુભવ પણ ન જ થાત, કારણ કે આકાર વિના અનુભવ કોનો? ટૂંકમાં, અભાવને પ્રસજયપ્રતિષેધરૂપ માનશો, તો રૂપાદિનું નિશ્ચયજ્ઞાન તુચ્છપ્રતિભાસી તરીકે સાબિત થશે, પણ તેવું તો છે નહીં. તેથી પ્રથમ વિકલ્પ તો ન મનાય. (૧) પ્રસજયપ્રતિષેધ - અભાવને જણાવે. દા.ત. અજ્ઞાનમ્, (૨) પથુદાસપ્રતિષેધ - સમાનજાતીયની હાજરીને જણાવે દા.ત. અબ્રાહ્મણ. * બૌદ્ધમતે, નિશ્ચયજ્ઞાન તે વિકલ્પરૂપ હોઈ બુદ્ધિકલ્પિત-તુચ્છ એવા સામાન્યાકારનો જ પ્રતિભાસી છે... ૨. ‘વિરોધ પરિ.' રૂતિ –પી: ૨“પ્રસન્થyત' તિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy