________________
६०१ अनेकान्तजयपताका
(તૃતીયઃ मवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वादिति । यच्चापरेणाप्युक्तम्-"सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः" इत्यादि तदपि कूटनटनृत्तमिव अविभावितानुष्ठानम्, न विदुषां मनोहरमित्यपकर्णयितव्यम्, वस्तुतः प्रदत्तोत्तरत्वात्, ( २५०) सामान्यविशेषरूपस्य वस्तुनः सम्यग्व्यवस्थापितत्वात्, अन्यत्रं च प्रपञ्चेन निराकृतत्वात् । तथा चोक्तम्
વ્યારા . इत्याद्यपि पूर्वपक्षोक्तं प्रतिक्षिप्तमवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वादिति । यच्चापरेणाप्युक्तम्"सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः" इत्यादि, तदपि कूटनटनृत्तमिवेति निदर्शनम्, अविभावितानुष्ठानं दर्शनभावार्थपरिज्ञानशून्यत्वेन न विदुषां मनोहरमिति कृत्वाऽपकर्णयितव्यम्-न श्रोतव्यम् । कुत इत्याह-वस्तुतः प्रदत्तोत्तरत्वात्, तथा सामान्यविशेषरूपस्य वस्तुनः सम्यग् व्यवस्थापितत्वात्, अन्यत्र-स्याद्वादकुचोद्यपरिहारादौ प्रपञ्चेन निराकृत
- અનેકાંતરશ્મિ .... મોદક પણ ખવાઈ જ જશે... વિગેરે” - તે કથન પણ પ્રતિક્ષિપ્ત જાણવું, કારણ કે આની પ્રતિક્ષેપ પ્રક્રિયા પણ ઉપરની જેમ જ છે... (વિષના વિશેષ પરિણામનો વિષસમાનપરિણામ સાથે જ નિયતસંબંધ છે, મોદકસમાનપરિણામ સાથે નહીં... તેથી વિષ વાપરતાં માત્ર વિષનું જ ભક્ષણ થશે, મોદકનું નહીં...)
વળી, પૂર્વપક્ષમાં બીજાઓનું જે કહેવું હતું કે, - “જો બધા પદાર્થ ઉભયરૂપ હોય, તો વસ્તુના વિશેષરૂપનું નિરાકરણ થવાથી – વિશેષરૂપ પણ પદાર્થ સામાન્યરૂપ બનતાં – “દહીં ખા” એમ પ્રેરાયેલ વ્યક્તિ ઊંટને ખાવા કેમ દોડતો નથી?” – તે પણ ખોટા નટના નૃત્ય જેવું અભાવિત અનુષ્ઠાન છે... (જૈનદર્શનના ભાવાર્થને જાણ્યા વિનાનું, માત્ર વાચાલતારૂપ અનુષ્ઠાન છે...) આવું અનુષ્ઠાન વિદ્વાનોને બિલકુલ મનોહર ન હોવાથી, સાંભળવું જોઈએ નહીં...
પ્રશ્ન : પણ આ કથનમાં ખોટું શું ?
ઉત્તરઃ ખરેખર તો આનો ઉત્તર અમે પહેલા જ આપી દીધો છે... (દહીંના વિશેષ પરિણામનો સંબંધ માત્ર દહીંના સમાનપરિણામ સાથે છે, બીજા સાથે નહીં... એટલે તે વ્યક્તિ માત્ર દહીં વિશે જ પ્રવર્તે, ઊંટ વિશે નહીં...)
(૨૫૦) તથા, સામાન્ય-વિશેષરૂપ વસ્તુની તો અમે સચોટ યુક્તિઓથી વ્યવસ્થા કરી દીધી છે... (તેથી તે વિશે દોષોની ઉભાવના કરવી બિલકુલ સંગત નથી...) અને આ આપત્તિઓનું સ્યાદ્વાદકુચોઘપરિહાર' વિગેરે ગ્રંથોમાં વિસ્તારથી નિરાકરણ કર્યું છે... તેથી પૂર્વપક્ષીનું વચન સાંભળવા જેવું નથી...
2 સામાન્ય-વિશેષરૂપતાની નિરવતાસાધક શ્લોકો : ઉપરોક્ત વાતો આ ૧૮ શ્લોકોમાં કહી છે –
१. ४४तमे पृष्ठे । २. स्याद्वादकुचोद्यपरिहारादौ। ३. द्रष्टव्यं ४०तमं पृष्ठम् । ४. ४४तमे पृष्ठे ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org