________________
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
२७४ तद्विषयः ? तत्प्रतिभासित्वे वा कथमैक्यं व्यवस्यति ? न चात्यन्तभिन्नयोस्तथाव्यवसाये निमित्तम् । भ्रान्त एवायमिति चेत्, तदन्यैवंविधभावे कथं नेतरयोर्भेदव्यवसायः ?
एतदाशङ्याह-स किंविषयो विकल्प इति वाच्यम् । तदुभयविषयः-सविकल्पाविकल्पविज्ञानोभयविषयः । इति चेत्, एतदाशङ्याह-कथमतत्प्रतिभासी-सविकल्पाविकल्पविज्ञानाप्रतिभासी सन् तद्विषयः-सविकल्पाविकल्पज्ञानविषयः ? तत्प्रतिभासित्वे वासविकल्पाविकल्पविज्ञानप्रतिभासित्वे वा सति कथमैक्यं व्यवस्यति-परिच्छिनत्ति? तद्भेदव्यवसायरूपत्वादित्यर्थः । न चेत्यादि । न च अत्यन्तभिन्नयोर्जातिभेदेन, सविकल्पाविकल्पविज्ञानयोरिति प्रक्रमः, तथाव्यवसाये-ऐक्येन व्यवसाये निमित्तं नीलपीतयोरिव । भ्रान्त एवायम्-अपरो विकल्पः । इति चेत्, एतदाशङ्क्याह-तदन्येत्यादि । तस्मात्-भ्रान्तादन्यःअभ्रान्त एवंविध उभयविषयस्तस्य भावे सति कथं न इतरयोः-सविकल्पाविकल्पविज्ञानयोर्भेदव्यवसायः तदन्येन ? न ह्यस्मिन् सत्यरूपेऽसत्यस्य भ्रान्ततेति हृदयम् । व्यव
અનેકાંતરશ્મિ ... સ્યાદાદીઃ ઐક્યતાનિશ્ચાયક વિકલ્પજ્ઞાનનો વિષય શું છે? તે તમારે કહેવું જોઈએ. પૂર્વપક્ષ ઃ તે વિકલ્પજ્ઞાનનો વિષય, સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ બંને જ્ઞાન બનશે.
સ્યાદાદીઃ જો તે બંને જ્ઞાન વિષય બનશે, તો તે વિકલ્પ દ્વારા, તે બંને જ્ઞાનનો પ્રતિભાસ (૧) થશે, કે (૨) નહીં ?
(૨) જો નહીં થાય, તો તે બંને જ્ઞાન, વિકલ્પનો વિષય શી રીતે બની શકે ? જે જ્ઞાન દ્વારા ઘટનો પ્રતિભાસ ન થતો હોય, તે જ્ઞાન ઘટવિષયક શી રીતે કહી શકાય ?
(૧) જો થશે, તો તેના દ્વારા – બંનેનો બોધ થતો હોવાથી – ઐક્યતાનો નિશ્ચય શી રીતે થાય? કારણ કે તેના દ્વારા “બે'નો પ્રતિભાસ થાય છે, તે પરથી એ જ સૂચિત થાય છે કે, બંનેનો ભેદ છે, નહીંતર “બે'નો પ્રતિભાસ શી રીતે થાત? વળી, જે બે વિજ્ઞાન સાવ જ જુદા છે, તે વિશે – એવું તો કોઈ સામ્યતાનું નિમિત્ત જ ન હોવાથી – ઐક્યતાનો નિશ્ચય શી રીતે થઈ શકે ? શું અત્યંત ભિન્ન એવા નીલ-પીતની ઐક્યતાનો નિશ્ચય થાય છે ?
પૂર્વપક્ષ : અરે ! તે વિકલ્પ તો ભ્રાંત છે, માટે જ તો તેના દ્વારા, ભિન્ન પણ તે બેનો એકરૂપે બોધ થાય છે.
| ઉત્તરપક્ષ: જો આ વિકલ્પ બ્રાંત છે, તો બીજા અબ્રાંતજ્ઞાનથી તેના ભેદનો નિશ્ચય કેમ થતો નથી? જ્યાં સુધી અભ્રાંતથી ભેદનો નિશ્ચય ન થાય, ત્યાં સુધી ઐક્યનિશ્ચયને ભ્રાંત શી રીતે કહેવાય ?
પૂર્વપક્ષ : હા, તેવો અભ્રાંત નિશ્ચય (ભેદનો) થાય જ છે.
* મૂળ તો બૌદ્ધને બંનેના ભેદની જ સિદ્ધિ કરવી છે, પણ ગ્રંથકારશ્રી, બંને જ્ઞાનની ભિન્નતાનું નિરાકરણ કરી સામાન્ય-વિશેષાકાર રૂપ એક જ સંવેદનની સિદ્ધિ કરશે, કે જે સામાન્ય-વિશેષાત્મક વસ્તુનું વ્યવસ્થાપક હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org