________________
४९५
अनेकान्तजयपताका
(તૃતીયઃ स्वरूपस्यैव वेदनात् । (१६७) तद्बहिःस्थतुल्यरूपमित्यदोष इति चेत्, केयं तत्तुल्यरूपतेति वाच्यम् । किं तत्साधारणरूपभावः उताहो तत्तद्ग्रहणस्वभावतेति ? न तावत् साधारणरूपभावः, चेतनाचेतनत्वेन तद्वैलक्षण्यसिद्धेः, सामान्यवेदनेन तदप्रामाण्य
...ચાહ્ય ... वेद्यमानस्य बहिरभावात् । अभावश्च स्वरूपस्यैव वेदनात् । तदित्यादि । तत्-अविकल्पकं वेद्यमानबहिःस्थतुल्यरूपं, विषयतुल्यरूपमित्यस्माददोषः । इति चेत्, एतदाशङ्क्याह-केयं तत्तुल्यरूपता-बहिःस्थतुल्यरूपतेति वाच्यम् । किं तत्साधारणरूपभावः-बहिःस्थसामान्यरूपभावोऽविकल्पकस्य उत तद्ग्रहणस्वभावता-बहिःस्थग्रहणस्वभावता इति । किञ्चातः ? उभयथाऽपि दोषः । तथा चाह-न तावत् साधारणरूपभावः तत्तुल्यरूपता ।
- અનેકાંતરશ્મિ .... જ વિકલ્પને અમે નિર્વિષયક કહીએ છીએ.
સ્યાદ્વાદીઃ આ પક્ષ પણ યુક્ત નથી, કારણ કે એવું કથન તો વિકલ્પની જેમ અવિકલ્પમાં પણ લાગુ પડે છે. તે આ રીતે – અવિકલ્પ દ્વારા અનુભવાતો વિષય પણ બહાર નથી, કારણ કે અવિકલ્પ તો પોતાના જ્ઞાનસ્વરૂપનો જ અનુભવ કરે છે અને તે સ્વરૂપ તો બહાર છે જ નૈહીં, તો પછી વિકલ્પની જેમ અવિકલ્પ પણ નિર્વિષયક કેમ ન બને?
(૧૬૭) બૌદ્ધઃ અવિકલ્પ તો અનુભૂયમાન પદાર્થનાં તુલ્યરૂપવાળું છે... અર્થાત્ અવિકલ્પમાં અનુભવાતા પદાર્થના આકાર સરખું જ તે જ્ઞાન થાય છે - આમ, બાહ્ય પદાર્થને તુલ્ય હોવાથી જ, અવિકલ્પને અમે સવિષયક કહીએ છીએ...
સ્યાદ્વાદીઃ પહેલા તો તમે એ કહો કે “બાહ્ય પદાર્થની સાથે તુલ્યતા” એટલે શું? (૧) બાહ્ય પદાર્થની સમાનરૂપવાળા હોવું તે, કે (૨) બાહ્યપદાર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ હોવો તે? આ બંનેમાંથી કયા પક્ષનો સ્વીકાર કરશો?
બૌદ્ધ: પણ આવા પક્ષો પાડીને ફાયદો શું?
સ્યાદ્વાદીઃ કારણ કે તમારા મતે બંને રીતે દોષ આવે છે. જુઓ - (૧) અવિકલ્પ તે બાહ્યપદાર્થની સમાનરૂપવાળું બની શકે જ નહીં, કારણ કે અવિકલ્પ તે ચેતન છે, જયારે બાહ્યપદાર્થ
જ અવિકલ્પજ્ઞાન સ્વરૂપવેદન તો કરે જ છે (સ્વલક્ષણનું વેદન કરે કે ના પણ કરે) હવે જે પોતાનાં સ્વરૂપનું વેદન કરે છે, તે બહાર નથી. તેથી અવિષય–પ્રયુક્ત અપ્રામાય, સ્વરૂપવેદનઅંશમાં તો બરાબર જ છે. હવે સ્વલક્ષણનું વેદન કરે છે - પણ તે કઈ રીતે ? જ્યારે સ્વલક્ષણનો સંનિકર્ષ થાય, ત્યારે અવિકલ્પમાં તત્સદેશ આકાર મુદ્રિત થાય અને તે આકારનું જે વેદન થાય છે, તે જ સ્વલક્ષણનું વેદન છે, એટલે વાસ્તવમાં તો સ્વાકારનું જ વેદન છે, જે બહાર નથી. આ હકીકત (સ્વાકારનું સંવેદન એ જ સ્વલક્ષણનું સંવેદન હોવાની હકીકત) હોવાથી જ આગળ ત રફથતુલ્ય .... ગ્રંથ સંગત થાય છે.
૨. ‘સ્વરૂપી વેરા' રૂતિ વ-પાd: I ૨. “તાવત્ તત્સાધારણ૦' રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org