________________
................
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४९६ प्रसङ्गाच्च । तत्तद्ग्रहणस्वभावतातदङ्गीकरणे च विकल्पज्ञानेऽपि तुल्यः परिहारः, तस्यापि तद्ग्रहणस्वभावताऽभ्युपगमात् । (१६८) तथाविधग्राह्याभावादस्य कुतस्तद्ग्रहण
............................. व्याख्या ................. कुत इत्याह-चेतनाचेतनत्वेन हेतुना । तद्वैलक्षण्यसिद्धेः तयोः-अविकल्पक-बहिःस्थयोवैलक्षण्यसिद्धेः ।
दोषान्तरमाह-सामान्यवेदनेन हेतुना साधारणरूपभावतः तदप्रामाण्यप्रसङ्गाच्चअविकल्पकस्याप्रामार्ण्यप्रसङ्गाच्च न तत्साधारणरूपभावस्तत्तुल्यरूपतेति । तत्तद्ग्रहणस्वभावतातदङ्गीकरणे च तस्य-अविकल्पकस्य तद्ग्रहणस्वभावता-बहिःस्थग्रहणस्वभावता तस्यास्तदङ्गीकरणं-तत्तुल्यरूपताऽङ्गीकरणमिति विग्रहः, तस्मिन् । किमित्याह-विकल्पज्ञानेऽपि तुल्यः परिहारः तत्तद्बहिःस्थतुल्यरूपमित्ययम् । कुत इत्याह-तस्यापि-विकल्पज्ञानस्य तद्ग्रहणस्वभावताऽभ्युपगमात्-बहिःस्थग्रहणस्वभावताऽभ्युपगमात् । तथाविधेत्यादि । तथाविधग्राह्याभावात्-विकल्पज्ञानग्राह्याभावात् अस्य-विकल्पज्ञानस्य कुतस्तद्ग्रहण
...... मनेतिरश्मि ....... અચેતન છે - આમ, ચેતન-અચેતનરૂપે બંનેની વિલક્ષણતા હોવાથી, બંનેની સામ્યતાનો સંભવ नथी...
બીજી વાત, જો અવિકલ્પનો આકાર બાહ્યપદાર્થની સમાન માનવામાં આવે તો તે આકાર સામાન્યાકાર કહેવો પડશે, કારણ કે તે આકાર વિષય-જ્ઞાન બંનેમાં અનુગત છે અને આવા સામાન્યાકારનો અનુભવ કરવાથી તો, વિકલ્પની જેમ અવિકલ્પ પણ અપ્રમાણ બૅનશે !
(૨) હવે બીજો પક્ષ સ્વીકારશો કે - “અવિકલ્પમાં બાહ્યપદાર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ હોઈ તે બાહ્યપદાર્થને તુલ્યરૂપ છે અને એટલે જ તે સવિષયક છે” - તો એવો પરિહાર તો વિકલ્પજ્ઞાનમાં પણ સમાન છે, (અર્થાત્ એ પ્રકારની બાહ્યપદાર્થ સાથેની તુલ્યતા તો વિકલ્પજ્ઞાનમાં પણ છે જ.) કારણ કે પદાર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ તો તમે વિકલ્પજ્ઞાનમાં પણ માનો છો જ આ રીતે તો તે પણ બાહ્યપદાર્થની તુલ્યરૂપ બનતાં, તેમાં પણ સવિષયકતા ઘટશે જ... (१६८) बौद्ध :
विशान ४ ५४ार्थy (=सामान्या२नु) ४९॥ ४२ छ, ते पार्थ तो छ ०४
.............. विवरणम् ..... 97. तत्तद्बहिःस्थतुल्यरूपमिति । तत्-विकल्पज्ञानं तेन-बहिःस्थेन पदार्थेन तुल्यरूपं-तदाकारमिति ।।
છે કારણ કે સામાન્યાકારનો અનુભવ કરવાથી જેમ તમે વિકલ્પને અપ્રમાણ માનો છો, તેમ અવિકલ્પને પણ અપ્રમાણ માનવો પડશે, કારણ કે સામાન્યાકારનો અનુભવ તો તે પણ કરે છે અને બૌદ્ધમતે તો સામાન્ય અસત્ છે.
१. 'प्रसंङ्गत्वेन तत्' इति क-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org