SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ५८३ अनेकान्तजयपताका (તૃતીય (२३६) अथान्यदेव किञ्चित् तदेवास्य विषय इति, कथमविषयो नाम ? अवस्त्वेव ~ જ વ્યાપદ્ય दबोधवन्नान्याकारानुत्तरज्ञानजन्मेति । अनिष्टं चैतत् । कुत इत्याह-तत्र-अनुत्तरज्ञाने तदनभ्युपगमात्-तथाविधाकारानभ्युपगमात् ।। द्वितीयं विकल्पमधिकृत्याह-अथान्यदेव किञ्चिद् वस्तु वासनेति । एतदाशङ्ख्याहतदेव-अन्यत् किञ्चिद् वासनाख्यं अस्य-अधिकृतबुद्ध्याकारस्य विषय इति-एवं कथमविषयो नाम अयं बुद्ध्याकारः ? अवस्त्वेव तदिति चेत्, अन्यत् किञ्चिद् वासनाख्यम् । एतदा - અનેકાંતરશ્મિ એટલે તો અનુત્તરવિજ્ઞાન (=શુદ્ધબોધ=વાસના) દ્વારા પણ સમાનાકાર બુદ્ધિ થશે જ..." પ્રશ્ન : પણ માત્ર અનુત્તરવિજ્ઞાનને અન્યાકાર ( સમાનાકારથી વિલક્ષણ સ્વલક્ષણાકારરૂપ) માની લઈએ તો? ઉત્તર : પણ તેવું ન માની શકાય, કારણ કે છદ્મસ્થક્ષણીય ચરમજ્ઞાનક્ષણથી, જેમ અબોધ=જડની ઉત્પત્તિ નથી થતી, તેમ અન્યાકારવાળું (=સમાનાકારથી વિલક્ષણ) અનુત્તરવિજ્ઞાન પણ ઉત્પન્ન ન થાય, અર્થાત્ સમાનાકારથી જ અનુત્તરવિજ્ઞાનની ઉત્પત્તિ થશે. કારણ એ કે બોધત્વેન બોધ એ સમાનાકાર-બુદ્ધિનું જ કારણ છે... તેથી વાસનાને જો શુદ્ધબોધરૂપ માનો, તો અનુત્તરવિજ્ઞાનમાં પણ સમાનાકાર બુદ્ધિ માનવી પડે, જે તમને બિલકુલ ઈષ્ટ નૅથી... એટલે વાસનાને શુદ્ધબોધરૂપે માનવારૂપ પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... (૨૩૬) (૨) જો વાસનાને બોધથી કોઈ અલગ વસ્તુ માનશો, તો તે વસ્તુરૂપ વાસનાને જ સમાનાકારબુદ્ધિનો વિષય માની લઈશું... રૂપથી જન્ય જ્ઞાન જેમ રૂપને વિષય કરે, તેમ વાસનાથી જન્ય સમાનાકારબુદ્ધિ પણ વાસનાને વિષય કરશે... અને જો આવું હોય, તો તે સમાનાકારબુદ્ધિ નિરાલંબનઃનિર્વિષયક શી રીતે કહી શકાય? બૌદ્ધ : બોધથી અલગ વાસના ખરેખર તો અવસ્તુ=અસત્ જ છે... વિવUK ... बोधमात्रमेव वासना, न त्वन्यत् किञ्चिद् वस्तु सत्कर्मादि बौद्धैरङ्गीक्रियते । ततो बोधात् समानाकारं ज्ञानमुत्पद्यत इत्यायातम् । एवं च यथा बोधादबोधो न जायते, तथाऽन्याकारानुत्तरविज्ञानजन्मापि न स्यात् । सुगतज्ञानमपि तथाविधसमानाकारोल्लेखवशादित्यर्थः, तत्रापि बोधमात्रस्योपादानभूतस्याविशेषात् ।। બૌદ્ધો, સમાનાકારને બુદ્ધિકલ્પિત-તુચ્છ-અસતુ માને છે... હવે જો અનુત્તરજ્ઞાનમાં પણ સમાનાકારનો ભાસ માને, તો તે સમાનાકારને વાસ્તવિક માનવો પડે, કારણ કે તે જ્ઞાનમાં ભાસતી દરેક વસ્તુ વાસ્તવિક હોય છે... એટલે જ તેઓ, અનુત્તરજ્ઞાનમાં સમાનાકારના ભાસની અસંગતિ બતાવે છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy