________________
fથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५८२ वासना नाम ? किं बोधमानं उतान्यदेव किञ्चित् ? यदि बोधमात्रमनुत्तरज्ञानेऽपि तथाविधाकारापत्तिः तस्यापि बोधमात्रभावात् । अनिष्टं चैतत्, तत्र तदनभ्युपगमात् ।
~ વ્યરહ્યા છે. कुतः किमात्मको वाऽयमित्याह-अनादिवासनादोषात् अयं उपप्लवः स्वरूपेण । इति चेत्, एतदाशङ्क्याह-केयं वासना नाम ? किं बोधमात्रं-निविशेषमेव उतान्यदेव किञ्चित्-बोधाद् भिन्नं वस्तु ? उभयथाऽपि दोषमाह-यदि बोधमात्रं-निविशेषणमेव वासना, ततः किमित्याहअनुत्तरज्ञानेऽपि-भगवतः सम्बन्धिनि तथाविधाकारापत्तिः, प्रक्रमान्मृन्मृदिति समानबुद्ध्याकारापत्तिः । कुत इत्याह-तस्यापि-अनुत्तरज्ञानस्य बोधमात्रभावात्, एतदेव वासनेति बोधा
... અનેકાંતરશ્મિ ... નિર્વિષયક-વિષય વિનાની છે, કારણ કે તે અનાદિકાલીન વાસનારૂપ દોષથી જન્ય હોઈ ઉપપ્પવરૂપ | ( ભ્રમરૂપ) છે...
આશય એ કે, ભ્રમનો કોઈ વિષય ન હોય. દા.ત. રજતભ્રમ રજતરૂપ વિષય વિના જ થાય છે... પ્રસ્તુતમાં સમાનાકારે બુદ્ધિ પણ ભ્રમરૂપ હોઈ વિષય વિનાની જ છે... એટલે તેના વિષય તરીકે સમાનપરિણામ માનવાની કોઈ જરૂર નથી...
સ્યાદ્વાદી પહેલા તો એ કહો કે, આ “વાસના” શું છે? શું તે (૧) માત્ર શુદ્ધ (=વિશેષતારૂપ કલુષતાથી રહિત) બોધરૂપ છે, કે (૨) બોધથી અલગ કોઈ વસ્તુરૂપ ? - આ બેમાંથી તમે કયો વિકલ્પ સ્વીકારશો?
- વાસનાનો વિકલ્પશઃ નિરાસ (૧) જો વાસનાને શુદ્ધ બોધરૂપ માનશો, તો તો ભગવાનસંબંધી અનુત્તરજ્ઞાનમાં (=કેવળજ્ઞાનમાં) પણ “મૃત્-મૃત્” એવો સમાન બુદ્ધિઆકાર માનવો પડશે ! કારણ કે ભગવાનનું અનુત્તરજ્ઞાન પણ શુદ્ધબોધરૂપ જ છે અને આ શુદ્ધબોધને જ તમે વાસના કહો છો... તેથી જેમ વાસનાથી સમાનબુદ્ધિ થાય, તેમ વાસનારૂપ= શુદ્ધબોધરૂપ અનુત્તરવિજ્ઞાનથી પણ સમાનબુદ્ધિ થશે..
વિશેષાર્થ: બૌદ્ધો, શુદ્ધ બોધને જ વાસનારૂપે માને છે, તે સિવાય કોઈ અલગ પદાર્થ નહીં... તેથી તેઓના મતે “વાસનાથી સમાનાકાર બુદ્ધિ થાય શુદ્ધબોધથી સમાનાકાર બુદ્ધિ થાય” – એવું જ સાબિત થશે. એટલે સમાનાકાર બુદ્ધિનું ઉપાદાન વાસના=શુદ્ધબોધ બનશે.. હવે અનુત્તરવિજ્ઞાન પણ આવા શુદ્ધબોધરૂપ હોઈ તે પણ સમાનાકાર બુદ્ધિનું ઉપાદાન બનશે..
જ વિવરમ્ .. 109. एतदेव वासनेति बोधादबोधवन्नान्याकारानुत्तरज्ञानजन्मेति । एतदेव-निर्विशेषणं बोधमात्रमेव वासना वर्तते, न त्वन्यत् किञ्चित् इति-अस्मात् कारणात् बोधात्-बोधक्षणात् सकाशात् अबोधवत्अबोधस्येव न-नैवान्याकारस्य-समानाकारविलक्षणाकारस्यानुत्तरविज्ञानस्य जन्म युक्तम् । अयमभिप्राय:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org