________________
५८१
अनेकान्तजयपताका
भावानां समानपरिणाम इति परिभाव्यतामेतत् ॥
( २३५) अविषय एवायं बुद्ध्याकारोऽनादिवासनादोषादुपप्लव इति चेत्, केयं
આવ્યાબા
( તૃતીયઃ
तेषाम्-इन्द्रियादीनामतुल्यसामर्थ्यनिबन्धनम्, एतत्-तुल्यसमानजातीयकार्यादर्शनम् । अतोऽन्यत्, प्रक्रमात् तुल्यसमानजातीयकार्यदर्शनं गृह्यते । एतच्चेह मृद्रूपमात्रतयाऽधिकृतघट - शरावो-ष्ट्रिकोदञ्चनादिविषयमेवावगन्तव्यम्, तत्तुल्यसामर्थ्यकारणमिति घटादीनां तुल्यसामर्थ्यकारणमतुल्यसामर्थ्येभ्यो हिमादिभ्य एव मृद्रूपताऽयोगादिति सन्न्यायः, अन्वयव्यतिरेकबलप्रतिष्ठितत्वात् तत्तुल्यसामर्थ्यस्य । एवमपि काऽष्टसिद्धिरित्याह- तुल्यसामर्थ्यमेव च नः - अस्माकं भावानांघटादीनां समानपरिणाम इति परिभाव्यतामेतत् । एतदुक्तं भवति - येषामेव भावानां पिण्डादीनां तुल्यं सामर्थ्यं त एव घटादीन् मृद्रूपमात्रतया तुल्यान् समानजातीयान् कुर्वन्ति, नान्ये हिमादयः, घटादिष्वेव च मृन्मृदिति समानाकारा बुद्धिरुत्पद्यते, न हिमादिषु, अतस्तात्त्विकसमानपरिणामनिबन्धनेयमिति सूक्ष्मधियाऽऽलोचनीयम् ॥
आह-अविषय एव-अनालम्बन एव अयं प्रक्रान्तो मृन्मृदिति समानो बुद्ध्याकारः । * અનેકાંતરશ્મિ
અને (અતો અન્યત્) પિંડાદિથી માટીરૂપે તુલ્ય એવા ઘટ-શરાવ-ઉર્દૂચનાદિ સજાતીયકાર્ય દેખાય છે, એમાં કારણ શું ? કારણ એ જ કે, પિંડાદિમાં ‘તુલ્યસામર્થ્ય’ છે.
સભ્યાય : (૧) માટીરૂપે તુલ્ય એવાં ઘટાદિ સજાતીયકાર્યની ઉત્પત્તિ પિંડાદિથી જ થાય છે, કારણ કે પિંડાદિમાં જ તુલ્યસામર્થ્ય છે – અન્વય, અને (૨) તેવા કાર્યની ઉત્પત્તિ હિમાદિથી નથી થતી, કારણ કે હિમાદિમાં તુલ્યસામર્થ્ય નથી – વ્યતિરેક...
આમ, તુલ્ય સજાતીયકાર્યોત્પત્તિનાં અન્વય-વ્યતિરેકથી તુલ્યસામર્થ્ય નિર્વિવાદ સિદ્ધ થાય છે... પ્રશ્ન ઃ પણ આવા તુલ્યસામર્થ્યથી તમારે ઇષ્ટ શું સિદ્ધ થવાનું ?
ઉત્તર : ઇષ્ટ એ જ કે, આ તુલ્યસામર્થ્ય જ ઘટ-શ૨ાવાદિનો સમાનપરિણામ છે... એટલે સમાનપરિણામ રૂપ ઇષ્ટ અબાધિતપણે સિદ્ધ થશે... આ બધી વાતો ધ્યાનથી વિચા૨વી...
܀
રહસ્ય + સારાંશ ઃ તેથી જે પિંડાદિ પદાર્થોનું તુલ્યસામર્થ્ય હોય, તે પિંડાદિ જ, માટીરૂપે તુલ્ય એવા ઘટ-શરાવાદિ સમાનજાતીય કાર્યને ઉત્પન્ન કરે, તે સિવાયનાં હિમ-કરાદિ પદાર્થો નહીં...
Jain Education International
અને એટલે જ (=પિંડાદિ તુલ્યસામર્થ્યવાળા અને હિમાદિ અતુલ્યસામર્થ્યવાળા હોવાથી જ) “મૃત્-મૃ” એવી સમાનાકાર બુદ્ધિ માત્ર ઘટાદિ કાર્યો વિશે જ થાય છે, હિમ-કરાદિ વિશે નહીં. તેથી તાત્ત્વિક એવા સમાનપરિણામને કારણે જ ‘મૃત્-મૃત્’ એવી સમાનાકાર બુદ્ધિ થાય છે, એમ સિદ્ધ થયું... આ પદાર્થ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો.
* સમાનાકારની ભ્રાન્તતાનું નિરાકરણ
(૨૩૫) બૌદ્ધ : ‘મૃત-મૃત્' એવી જે સમાનાકાર બુદ્ધિ થાય છે, તે બુદ્ધિ નિરાલંબન છે, અર્થાત્
For Personal & Private Use Only
www.jainelibrary.org