________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
तुल्यसामर्थ्यमन्तरेण । तदङ्गीकरणे चाङ्गीकृत एव मदीयोऽभ्युपगमः, ( २३४ ) अतुल्यसामर्थ्येभ्यस्तुल्यसमानजातीयकार्यानुत्पत्तेः, इन्द्रियादिषु तददर्शनात् । तदतुल्यसामर्थ्यनिबन्धनमेतत्, अतोऽन्यत् तत्तुल्यसामर्थ्यकारणमिति सन्यायः । तुल्यसामर्थ्यमेव च नो
જ વ્યાધ્યા
मन्तरेण तेषां तद्धेतूनां तुल्यसामर्थ्यं विना । यदि नामैवं ततः किमित्याह-तदङ्गीकरणे चतत्तुल्यसामर्थ्याङ्गीकरणे च अङ्गीकृत एव मदीयोऽभ्युपगमः, तुल्यसामर्थ्यस्यैव समानपरिणामत्वात् । एतदेव विपक्षबोधाभिधानेनाभिधातुमाह-कथमङ्गीकृत एव मदीयोऽभ्युपगमः, अतुल्यसामर्थ्येभ्यः-इन्द्रियादिभ्यः तुल्यसमानजातीयकार्यानुत्पत्तेः । न रूपादिज्ञानैककार्यकारिभ्योऽपि इन्द्रियादिभ्यः स्वसन्ततौ तुल्यानि समानजातीयकार्याण्युत्पद्यन्ते, यदुत सर्वाणीन्द्रियाण्येव मनस्कारा वेत्यादीति भावना । आह च-इन्द्रियादिषु अतुल्यसामर्थ्येषु तददर्शनात्-तुल्यसमानजातीयकार्यादर्शनादिति भावितमेतत् । यदि नामैवं ततः किमित्याह - तदतुल्यसामर्थ्यनिबन्धनं ... અનેકાંતરશ્મિ
५८० ->
ઉત્તરપક્ષ : તમારી વાત બરાબર છે, પણ પહેલા અમારી વાત સાંભળો કે → તે હેતુઓમાં જો તુલ્યસામર્થ્ય હોય, તો જ તે હેતુઓ દ્વારા તુલ્યકાર્યકારક ઘટાદિની ઉત્પત્તિ થાય, તે સિવાય નહીં... તો ઘટાદિના હેતુઓમાં તુલ્યસામર્થ્ય તો માનશો જ ને ?
જો હા, તો તો તમે અમારી વાત સ્વીકારી જ લીધી, કારણ કે તુલ્યસામર્થ્ય એ જ તો સમાનપરિણામ છે. અત્યાર સુધી એ સમાનપરિણામને જ તો અમે સ્વીકારવાનું કહેતાં હતાં...
આ જ વાતને ઉલટાવીને કહે છે - વિપક્ષ રીતે કહે છે - (અર્થાત્ વિપક્ષ દૃષ્ટાંત લઈને સમાનપરિણામનો સ્વીકાર કરાવે છે - )
(૨૩૪) જે પદાર્થો તુલ્યસામર્થ્યવાળા ન હોય, તે પદાર્થોથી તુલ્ય સજાતીયકાર્યોની ઉત્પત્તિ પણ ન જ થઈ શકે... જેમ કે રૂપ-આલોક-મનસ્કારાદિ પદાર્થો અતુલ્યસામર્થ્યવાળા છે (તુલ્યસામર્થ્યવાળા નથી) એટલે તેઓ દ્વારા તુલ્ય સજાતીયકાર્યની ઉત્પત્તિ પણ નથી જ થતી...
પ્રશ્ન ઃ પરંતુ ઇન્દ્રિય-આલોકાદિ રૂપજ્ઞાન કે રસજ્ઞાન આદિરૂપ એક કાર્ય તો કરે જ છે ને ? ઉત્તર : તમારી વાત બરાબર ! પણ તેઓ પોતાની સંતાનપરંપરામાં તુલ્ય જ સજાતીયકાર્યને ઉત્પન્ન કરે એવું નથી, કારણ કે બધાની સંતતિમાં ઉત્પન્ન થયેલાં કાર્યો (ઇન્દ્રિયની સંતતિમાં ઇન્દ્રિય, આલોક-મનસ્કારની સંતતિમાં આલોક-મનસ્કાર) તુલ્ય નથી - બધા જ કંઈ ઇન્દ્રિય નથી કે બધા જ કંઈ આલોક-મનસ્કાર નથી...
પણ હવે તેમાં (=ઇન્દ્રિયાદિથી તુલ્ય સજાતીયકાર્યની ઉત્પત્તિ ન દેખાવામાં) કારણ શું ? કારણ એ જ કે, તે ઇન્દ્રિયોમાં ‘અતુલ્યસામર્થ્ય’ છે, અર્થાત્ તેઓ તુલ્યસામર્થ્યવાળા નથી અને એટલે જ તેઓ દ્વારા તુલ્ય સજાતીયકાર્યની ઉત્પત્તિ થતી નથી...
. ‘નાતીયાનિ ાર્યા' કૃતિ -પાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org