________________
अधिकार: )
व्याख्या-विवरण- विवेचनसमन्विता
तदिति चेत्, कथं ततः स आकार इति वाच्यम् । अहेतुक एवायमिति चेत्, सदा तद्भावादिप्रसङ्गः । विशिष्टं बोधरूपं वासना न बोधमात्रमिति चेत्, किंकृतमस्य वैशिष्ट्यमिति वाच्यम् । अनादिहेतुपरम्पराकृतमिति चेत्, न, तत्रापि तन्मात्राविशेषात् । ( २३७ ) स समुद्रोर्मिवद् यतस्तदेव तदिति चेत्, न, तस्यापि वाय्वादिना विना तत एवाभावात् ।
*વ્યાધ્યા...............
*
१
शङ्क्याह-कथं ततः-अवस्तुनः स आकार:- अधिकृतबुद्ध्याकार इति वाच्यम् । अहेतुक एवायं - बुद्ध्याकारः । इति चेत्, एतदाशङ्क्याह- सदा तद्भावादिप्रसङ्गः नित्यं सत्त्वमसत्त्वं वेतिं नीतेः । विशिष्टं बोधरूपं वासना, न च बोधमात्रमविशिष्टमिति चेत्, ततश्च ि यथोक्तदोषाभाव इति । एतदाशङ्क्याह- किंकृतमस्य - बोधरूपस्य वैशिष्ट्यमिति वाच्यम् । अनादिहेतुपरम्पराकृतम् । इति चेत्, एतदाशङ्क्याह-न, तत्रापि - अनादिहेतुपरम्परायां तन्मात्राविशेषात्-बोधरूपमात्राविशेषात् । सः- बुद्ध्याकारः समुद्रोर्मिवदिति निदर्शनं यतः
* અનેકાંતરશ્મિ
:
સ્યાદ્વાદી : તો તેનાથી સમાન બુદ્ધિઆકાર શી રીતે થાય ? શું ખપુષ્પથી સમાન બુદ્ધિઆકાર થાય છે ?
બૌદ્ધ ઃ તો સમાન બુદ્ધિઆકારને નિર્હેતુક માની લઈશું, અર્થાત્ હેતુ વિના જ તેની ઉત્પત્તિ માની લઈશું...
५८४
સ્યાદ્વાદી : અરે ! તો તો તે આકારને સદા સત્ કે સદા અસત્ માનવાની આપત્તિ આવશે, કારણ કે તેવો ન્યાય છે કે, જે પદાર્થ નિર્હતુક હોય, તે (૧) કાં’તો આકાશની જેમ સદા સત્ હોય, કાં’તો (૨) ખપુષ્પની જેમ સદા અસત્ હોય...
<d
બૌદ્ધ ઃ તો અમે વાસનાને અસત્ પણ નહીં માનીએ અને શુદ્ધબોધરૂપ પણ નહીં માનીએ... પરંતુ, વિશેષબોધને જ અમે વાસના કહીશું... પછી તો પૂર્વોક્ત દોષ નહીં આવે ને ?
સ્યાદ્વાદી : પહેલા તો એ કહો કે ‘વિશેષબોધ'માં તેવી વિશેષતા કોનાથી આવી ? કે જેથી તે બોધને તમે વાસના કહો છો...
બૌદ્ધ : અનાદિકાલીન હેતુપરંપરાથી જ તે બોધમાં તેવી વિશેષતા કરાઈ છે...
સ્યાદ્વાદી : અનાદિ હેતુપરંપરામાં તો શુદ્ધબોધ જ અવિશેષ છે, અર્થાત્ શુદ્ધબોધરૂપે તે સંપૂર્ણ હેતુપરંપરા સમાન છે, તો તેનાથી વિશેષબોધરૂપ વાસના શી રીતે થાય ?
(આશય : સમાનાકારબુદ્ધિ વાસનાથી—વિશેષબોધથી થઈ,હવે વિશેષબોધ શેમાંથી ઉત્પન્ન થયો ? પૂર્વે તો બોધમાત્ર - શુદ્ધબોધ હતો, તેમાંથી વિશેષબોધ શી રીતે ઉત્પન્ન થાય ?) (૨૩૭) બૌદ્ધ : જેમ સમુદ્રમાંથી જ સમુદ્રના તરંગો થાય છે, તેમ બોધમાંથી જ તરંગ જેવો
૧. ‘તત: વસ્તુન:' રૂતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ ૩-પાન: ।
* વાસના અસત્ ન હોવાથી, તેના દ્વારા સમાન બુદ્ધિઆકાર પણ સંગત થઈ જશે અને શુદ્ધબોધરૂપ ન હોવાથી, અનુત્તરવિજ્ઞાનને વાસના કહેવાનું આપાદન પણ નહીં આવે...
Jain Education International
૨. ‘વ્રુતિ’ કૃતિ -પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org