________________
२६७
अनेकान्तजयपताका
( તૃતીયઃ
–
रित्यद्भुतम् । ततोऽसद्भावादनद्भुतमिति चेत्, तत्तथाभावतोऽभवदसद् भवतीत्यद्भुतमेवेति परिभाव्यतामेतत् ॥
(१४) न चानयोः स्वभावभेद एव, तत्त्वत एकविषयत्वात्, विकल्पस्यापि
*વ્યારબા
तदयुक्तेः-तत्तत्स्वभावत्वायुक्तेर्नैकस्मादनेकजन्म । इति चेत्, एतदाशङ्क्याह-तदभावेसङ्क्रान्त्यभावे तदेकान्तनिवृत्त्या तद्युक्तिः- तत्तत्स्वभावत्वयुक्तिः इति अद्भुतम्-आश्चर्यमेतत् । ततः कारणात् असद्भावात् - असतो भावेन अनद्भुतम् - अनाश्चर्यम् । इति चेत्, एतदाशङ्क्याहतत्तथाभावतः तस्य-कारणस्य तथाभावेन-कार्यभावेन अभवत् एकस्मादनेकम् असद् भवति तुच्छातुच्छप्रतिपत्त्या इत्यद्भुतमेवेति परिभाव्यतामेतत् । न ह्यसत् सद् भवति, अतिप्रसङ्गादिમિપ્રાયઃ ॥
न चेत्यादि । न च अनयोः, प्रक्रमात् सविकल्पाविकल्पयोः प्रस्तुतज्ञानयोः, स्वभावभेद
* અનેકાંતરશ્મિ
સ્યાદ્વાદી : પ્રધાન વગેરેમાં સંક્રાંતિ હોવાથી તત્તસ્વભાત્વ-અનેકસ્વભાવત્વ ન હોઈ શકે અને નિર્વિકલ્પમાં સંક્રાંતિનો અભાવ હોવા છતાં તત્તત્વભાવત્વ હોઈ શકે, આ તો તમે અદ્ભુતઆશ્ચર્યજનક વાત કહો છો.
બૌદ્ધ : ના. નિર્વિકલ્પરૂપ કારણમાંથી પૂર્વે અસત્ એવું સવિકલ્પ ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં તેનો સ્વભાવ માનવામાં કંઈ આશ્ચર્ય નથી...
સ્યાદ્વાદી : ! : કારણ કાર્યરૂપે પરિણમે ત્યાં એકમાંથી અનેક જન્મ ન થાય, પણ અસની ઉત્પત્તિ થઈ શકે (તુચ્છ વસ્તુ અતુચ્છરૂપે થાય) એ માનવું એ અદ્ભુત જ છે... કારણ કે, અસત્ ક્યારેય સત્ બની શકે નહીં, નહીં તો શશશૃંગાદિ સત્ બની જશે ! (એટલે તમારી વાત આશ્ચર્યકારક જ છે.) બૌદ્ધ : પણ અસત્કાર્યવાદમાં આશ્ચર્ય શું પામવાનું ?
સ્યાદ્વાદી : અરે ! અસત્પદાર્થની પણ ઉત્પત્તિ માનવામાં આવે, તો - તુચ્છ પણ અતુચ્છરૂપ બનવાથી – શશશૃંગાદિ પણ સત્ માનવાની આપત્તિ આવશે અને શશશૃંગ જેવી તુચ્છ વસ્તુ પણ સત્ બને – એ આશ્ચર્ય નથી તો બીજુ શું છે ?
નિષ્કર્ષ ઃ તેથી એક જ નિર્વિકલ્પથી, સવિકલ્પ-નિર્વિકલ્પ ઉભયની ઉત્પત્તિ માની, બંનેની સહવૃત્તિતાની સિદ્ધિ કરવી બિલકુલ સંભવિત નથી.
* સવિકલ્પ-નિર્વિકલ્પના એકાંત સ્વભાવભેદનું નિરાકરણ * (૧) વિષય ઐક્યતા (૨) સ્વભાવ ઐક્યતા
(૧૪) સવિકલ્પજ્ઞાન અને નિર્વિકલ્પજ્ઞાન બંને જ્ઞાનનો સ્વભાવ સાવ જ જુદો છે - એવું નથી,
૨. મેટ્ પાન્તેન કૃતિ ૩-પાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org