SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ થા :) व्याख्या-विवरण-विवेचनसमन्विता २६६ (१३) ते तथाभावजनका इति चेत्, ततः को दोष इति वाच्यम् । नैकस्मादनेकजन्म इति चेत्, कथं न ? । तत्तत्स्वभावत्वेन, सङ्क्रान्त्या तदयुक्तेरिति चेत्, तदभावे तद्युक्ति - વ્યાપચ્યા दोषः । ते-प्रधानादयः तथाभावजनकास्तथाभावेन-तत्तथाभवनलक्षणेन जनका महदादेः । इति चेत्, एतदाशङ्क्याह-ततः को दोष इति वाच्यम् । नैकस्मादनेकजन्म तत्तद्भावेन दोषः । इति चेत्, एतदाशङ्क्याह-कथं न एकस्मादनेकजन्म । तत्तत्स्वभावत्वेन तस्य-प्रधानादेः तत्स्वभावत्वेन, तथाभावतोऽनेकजन्मस्वभावत्वेनेत्यर्थः ? सङ्क्रान्त्या हेतुभूतया तत्तद्भावेन અનેકાંતરશ્મિ .... થઈ શકે છે, કે જ્યારે કારણો પણ જુદા-જુદા હોય, પણ પ્રધાનરૂપ માત્ર એક જ કારણ માનવામાં આવે તો મહદાદિ કાર્યોનો ભેદ અસંભવિત છે.” પરંતુ બૌદ્ધ, હવે આવી દલીલ દ્વારા સાંખ્યોનું નિરાકરણ નહીં કરી શકે, કારણ કે તેની સામે સાંખ્યો પણ સચોટ તર્ક આપશે, કે –“જેમ તમે એક જ નિર્વિકલ્પથી, ઉભયની ઉત્પત્તિ માનો છો ( કારણભેદ ન હોવા છતાં કાર્યભેદ માનો છો), તેમ એક જ પ્રધાન તત્ત્વથી, મહદાદિની ઉત્પત્તિ પણ સંગત થઈ જશે - ” આનું નિરાકરણ તમે શી રીતે કરશો ? (૧૩) બૌદ્ધઃ નિર્વિકલ્પરૂપ કારણ તો કાર્યરૂપે પરિણમતું નથી, જયારે પ્રધાન વગેરે તો કાર્યરૂપે પરિણમીને જ જનક બને છે. સ્યાદ્વાદી કાર્યરૂપે પરિણમીને જનક બને, તેમાં દોષ શું? બૌદ્ધ દોષ એ જ કે, તેવી રીતે એક જ તત્ત્વથી તતદ્ રૂપે થઈને અનેકનો જન્મ ન થઈ શકે, અર્થાત્ એક વસ્તુ અનેક કાર્યનું નિમિત્તકારણ બની શકે, પણ એક જ વસ્તુ અનેક કાર્યનું પરિણામી(ઉપાદાન) કારણ ન બની શકે. સ્યાદ્વાદી જેમ નિર્વિકલ્પ ઉભયજનનસ્વભાવી છે, તેમ પ્રધાનાદિ પણ પરિણામરૂપે, મહદાદિ અનેકજનનસ્વભાવી છે, તો પછી તેના દ્વારા પણ કાર્યનો જન્મ કેમ ન થઈ શકે? બૌદ્ધઃ કારણ કે પ્રધાન કાર્યરૂપે સંક્રમી જતો હોવાથી, પ્રધાનનો અનેકજનનસ્વભાવ ન ઘટી શકે... ભાવ એ કે, પ્રધાન જો મહદાધિરૂપે સંક્રમી જાય, તો તેનો સ્વભાવ મહદ્રૂપ જ બની જશે. ફલતઃ બીજા કશામાં તેનું પરિણમન સંભવિત ન બનવાથી, પરિણમવારૂપે અનેકજનનસ્વભાવતા નહીં ઘટે. જયારે નિર્વિકલ્પ તો પરિણમતો નથી, માટે તેમાં ઉભયજનનસ્વભાવ હોવામાં કોઈ વિરોધ નથી. - વિવરમ્ ... _.. 12. तत्तथाभवनलक्षणेनेति । तस्यैव-प्रधानादेस्तथाभवनं-महदादिरूपतया परिणमनं तदेव लक्षणं यस्य तथाभावस्य स तथा तेन ।। ૨. “મળે નન ' રૂતિ -પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy