SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता पारम्पर्येण तद्वस्त्वालम्बनत्वात् तदुत्थज्ञानोपादानत्वात्, तत्स्वभावानुकारातिरेकेण तदुपादानत्वायोगात् । न च तदतीतमित्यनालम्बनम्, अविकल्पस्यालम्बनत्वात् । न च व्याख्या एव एकान्तेन । कुत इत्याह-तत्त्वतः - परमार्थेन एकविषयत्वात् । कथमेतदेवमित्याहविकल्पस्यापि पारम्पर्येण तद्गुस्त्वालम्बनत्वात् । एतच्च परदर्शने विकल्पस्य गृहीतग्राहित्वाभ्युपगमेन, स्वदर्शने त्ववग्रहावायभावेन इति सामान्येनैव तद्वस्त्वालम्बनत्वमाह । तदुत्थज्ञानोपादानत्वात्-विवक्षितविषयोत्थाविकल्पज्ञानोपादानत्वाद् विकल्पस्य । यदि नामैवं ततः किमित्याह-तत्स्वभावेत्यादि । तत्स्वभावानुकारातिरेकेण तदुत्थज्ञानस्वभावानुकारातिरेकेण, विकल्पस्येति प्रक्रमः, तदुपादानत्वायोगात्-तदुत्थज्ञानोपादानत्वायोगाद् विकल्पस्य । न हि अमृत्स्वभावमुदकं मृदुपादानम्, अपि तु घट एव, तत्स्वभावानुकारादिति भावनीयम् ॥ २६८ -> * અનેકાંતરશ્મિ કારણ કે ૫૨માર્થથી તો બંનેનૉ વિષય એક જ છે અને તેથી અર્થગ્રહણપરિણામ (=બહિર્મુખપ્રતિભાસ) અંશની સામ્યતાએ, બન્નેનો સ્વભાવ કથંચિદ્ એક પણ છે. બૌદ્ધ : બંને એકવિષયક શી રીતે ? સ્યાદ્વાદી ઃ કારણ કે વિકલ્પનું આલંબન પરંપરાએ નિર્વિકલ્પનો વિષયભૂત પદાર્થ જ છે. (આ વાત કોના મતે કઈ રીતે ઘટે ? તે જણાવે છે -) બૌદ્ધમતે વિકલ્પ ગૃહીતગ્રાહી છે - નિર્વિકલ્પગૃહીત વિષયને જ ગ્રહણ કરે છે અને જૈનમતે નિર્વિકલ્પ-અવગ્રહરૂપ છે અને વિકલ્પ - અપાયરૂપ છે (અને તે બંનેનો વિષય એક પણ છે જ.) એટલે બંને મતે, વિકલ્પમાં પરંપરાએ તસ્તુ-આલંબનત્વ છે, તેનું કારણ કહે છે - તત્તુત્વજ્ઞાનોપાવાનત્વાત્... (આશય ઃ તત્વાલંબનત્વનું કારણ બૌદ્ધમતે જુદું છે, જૈનમતે જુદું છે. છતાં તે બંનેને એક પદથી જણાવે છે -) અર્થાત્ વિકલ્પનું ઉપાદાનકારણ - અર્થજન્યજ્ઞાન જ છે. (બૌદ્ધમતે અર્થગ્રાહક પૂર્વજ્ઞાનનિર્વિકલ્પ અને જૈનમતે અર્થગ્રાહક અવગ્રહ...) અને વળી, “કોઈપણ વસ્તુ, કોઈપણ કાર્યનું ત્યારે જ ઉપાદાન બની શકે, કે જ્યારે પોતાના સ્વભાવનું તે કાર્યમાં અનુકરણ થતું હોય... દા.ત. માટી તે ઘડાનું જ ઉપાદાન બને છે, પાણીનું નહીં, કારણ કે મૃત્સ્વભાવનું અનુસરણ માત્ર ઘટમાં જ થાય છે, પાણીમાં નહીં.'’ એ નિયમ પ્રમાણે, નિર્વિકલ્પજ્ઞાન તે સવિકલ્પજ્ઞાનનું ત્યારે જ ઉપાદાન બની શકે, કે જ્યારે પોતાના સ્વભાવનું સવિકલ્પમાં અનુસરણ થતું હોય. ફલતઃ નિર્વિકલ્પનો સ્વભાવ જ સવિકલ્પમાં અનુસરતો હોવાથી, બંનેના સર્વથા સ્વભાવભેદની સાબિતી ન થઈ શકે. ૧. ‘ત્વવપ્રહાપાયમાવેન' કૃતિ દ્દ-પા: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy