________________
अनेकान्तजयपताका
( તૃતીય:
तद्भावकाले तद्भाव:, तदसदुदयाभ्युपगमात् । न चैवमपि न तदतीतता, तदा तदसत्त्वेन तदुपपत्तेः । न च तदाकारतादिना भेदः, द्वयोरपि तदाकारताऽसिद्धेः, तस्य प्रतिभाव
જે બાળા ૪.
दोषान्तरपरिजिहीर्षयाऽऽह - न चेत्यादि । न च तत् विषयवस्तु अतीतमिति कृत्वा क्षणिकत्वेन अनालम्बनम्, प्रक्रमाद् विकल्पस्य, किन्त्वालम्बनमेव । कुत इत्याहअविकल्पस्यालम्बनत्वात्, अतीतत्वेऽपीत्यभिप्रायः । न च तद्भावकाले - अविकल्पभावका तद्भावः-विषयवस्तुभावः । कुत इत्याह- तदसदुदयाभ्युपगमात् तस्मिन् विषयवस्तुनि असत्युदयाभ्युपगमात्, प्रक्रमादविकल्पस्य । न चैवमपि तदसदुदयेऽपि न तदतीतता - न विषयवस्त्वतीतता । कुत इत्याह-तदा-अविकल्पोदयकाले तदसत्त्वेन विषयवस्त्वसत्त्वेन तदुपपत्तेःअतीतत्वोपपत्तेः । न च तदाकारतादिना विषयवस्त्वाकारतादिना, 'आदि' शब्दादानन्तर्यादि... અનેકાંતરશ્મિ
२६९
<d
બૌદ્ધ : વસ્તુથી નિર્વિકલ્પજ્ઞાન થાય અને તેનાથી સવિકલ્પજ્ઞાન થાય. ‘કારણ પૂર્વક્ષણે અને કાર્ય ઉત્તરક્ષણે' - એ નિયમ પ્રમાણે : (૧) પ્રથમક્ષણે પદાર્થ, (૨) દ્વિતીયક્ષણે નિર્વિકલ્પજ્ઞાન, અને (૩) તૃતીયક્ષણે સવિકલ્પજ્ઞાન..
હવે, આ ત્રણે ક્ષણિક હોવાથી, તૃતીયક્ષણે જ્યારે સવિકલ્પજ્ઞાન થાય, ત્યારે તો પદાર્થનું અસ્તિત્વ જ ન હોવાથી, સવિકલ્પજ્ઞાનનું તો કોઈ આલંબન (વિષય) જ નહીં રહે. . . તો પછી ‘બંનેનો વિષય એક હોવાથી, બંનેનો સ્વભાવ પણ કથંચિદ્ એક છે' - એવું તમે શી રીતે કહી શકો ?
=
સ્યાદ્વાદી : અરે ! આવો પક્ષપાત શા માટે કરો છો ? પદાર્થનું અસ્તિત્વ તો દ્વિતીયક્ષણગત નિર્વિકલ્પજ્ઞાન વખતે પણ નથી, કારણ કે પૂર્વક્ષણીય પદાર્થનો નાશ થાય, ત્યારે જ નિર્વિકલ્પની ઉત્પત્તિ માની છે... છતાં પણ, જેમ તમે નિર્વિકલ્પને સાલંબન (સવિષયક) કહો છો, તેમ સવિકલ્પને પણ સાલંબન કેમ કહેતાં નથી ?
બૌદ્ધ : નિર્વિકલ્પજ્ઞાન વસ્તુના કાળે જ ઉત્પન્ન થાય છે, પરંતુ વસ્તુનાશ પછી નહીં.... સ્યાદ્વાદી : ના, કારણ કે વિષયના અભાવમાં જ નિર્વિકલ્પની ઉત્પત્તિ તમે માનેલી છે અને એટલે ત્યારે વિષય અતીત નથી એમ તો ન જ કહી શકાય, કારણ કે વિષય ન હોવાથી તે અતીત જ છે.... (ફલતઃ વિષય અતીત હોવા છતાં, નિર્વિકલ્પની જેમ વિકલ્પ પણ સાલંબન-એકવસ્તુવિષયક સિદ્ધ થશે જ, એટલે બંનેનો સર્વથા સ્વભાવભેદ સિદ્ધ ન થાય..)
* ભેદસાધક તદાકારતાદિનું નિરાકરણ
બૌદ્ધ : વિષયભૂત વસ્તુ પછી, નિર્વિકલ્પજ્ઞાન તો તરત જ થાય છે, જ્યારે સવિકલ્પજ્ઞાન તો પરંપર થાય છે. (વસ્તુ પછી નિર્વિકલ્પ, પછી સવિકલ્પ) તેથી તો બંનેનો ભેદ થશે જ ને ?
૨. અત્ર તુ ‘તવાઽવિજોય॰' કૃતિ -પાસ્ય મુધ્ધતા બાવૃતા, પૂર્વમુદ્રિતે તુ ‘તવા-વિપો૬૦' કૃતિ પામ્ય मुख्यत्वेनोल्लेखः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org