________________
ધાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता
२७० नियमात्, बोधामूर्तत्वरूपतया तत्तुल्याकारताऽयोगात्, स्वाकारस्य तु विकल्पेऽपि भावात्, तस्यापि तन्निश्चयात्मकत्वेन तदनुगुणत्वात् । इति व्यवहारतः स्वभावभेदाभावः ॥
વ્યા છે ग्रहः, भेदः, सविकल्पाविकल्पयोरिति प्रक्रमः । कुत इत्याह-द्वयोरपि अनयोः तदाकारताऽसिद्धेः-विषयवस्त्वाकारताऽसिद्धेः । तस्य-आकारस्य प्रतिभावनियमात्-भावं भावं प्रति नियमात् । न ह्यन्यभावाकारोऽन्यभावे भवति, तदेकत्वप्रसङ्गादित्यर्थः । तत्तुल्याकारतैव तदाकारतेत्यप्यसदित्यावेदयन्नाह-बोधेत्यादि । बोधामूर्तत्वरूपेण हेतुनाऽविकल्पज्ञानस्य तत्तुल्याकारताऽयोगात्-विषयवस्तुतुल्याकारताऽयोगात् । स्वाकार एव तदाकारतेत्यप्ययुक्तमित्याहस्वाकारस्य तु विकल्पेऽपि भावात् । न ह्यविकल्प एव स्वाकारः, अपि तु विकल्पेऽपि ।
છેઅનેકાંતરશ્મિ .. સ્યાદ્વાદી: વસ્તુથી અનંતર હોય કે પરંપર... પણ તેટલા માત્રથી બંનેનો સ્વભાવ બદલાઈ જાય એવું થોડી છે !
બૌદ્ધ ઃ (૧) નિર્વિકલ્પમાં, વસ્તુનો સામાન્યાકાર આવે છે, જ્યારે (૨) વિકલ્પમાં તો વસ્તુનો વિશેષાકાર આવે છે – આમ, આકારભેદ હોવાથી, બંનેનો સ્વભાવભેદ માનવો જ જોઈએ.
સ્યાદ્વાદીઃ અરે ભાઈ ! જ્ઞાનમાં તો વસ્તુની આકારતા જ ઍસિદ્ધ છે, કારણ કે આકાર તો, તે તે વસ્તુમાં જ નિયત છે, તે આકાર જ્ઞાનમાં શી રીતે આવી શકે ?
પ્રશ્ન : શું બીજાનો આકાર બીજામાં ન આવી શકે ?
ઉત્તર : બિલકુલ નહીં, કારણ કે જો પદાર્થનો આકાર જ્ઞાનમાં આવી જાય તો – બંનેનો આકાર એક થઈ જવાથી - બંને એક થઈ જવાનો પ્રસંગ આવશે, જે તમને કે અમને કોઈને ઈષ્ટ નથી.
બૌદ્ધ ઃ અર્થનો આકાર ભલે જ્ઞાનમાં ન આવે ! પણ અર્થના જેવો આકાર તો આવી શકે ને?
સ્યાદ્વાદી : ના, એ પણ નહીં, કારણ કે જ્ઞાન તો અમૂર્ત છે, તેમાં અર્થ જેવી મૂર્તિ આકારતા તો શી રીતે સંભવે ? તેથી બંને જ્ઞાનનો સ્વભાવભેદ, આકારભેદથી માની શકાય નહીં.
બૌદ્ધ : નિર્વિકલ્પમાં અર્થકાર નથી હોતો, પણ પોતાનો આકાર (સ્વાકાર) હોય છે, તે જ તેમાં રહેલ તદાકારતા છે...
સ્યાદ્વાદીઃ સ્વાકાર તો વિકલ્પમાંય રહ્યો છે જ.. બૌદ્ધઃ નિર્વિકલ્પનો સ્વાકાર અર્થાનુસારી છે – એટલે તેમાં તદાકારતા છે. સ્યાદ્વાદીઃ તે (=અર્થાનુસારી સ્વીકાર) તો સવિકલ્પનો પણ છે જ, કારણ કે તે પણ અર્થનિશ્ચાયક
આ રીતે, વ્યવહારનયની અપેક્ષાએ, સવિકલ્પ-નિર્વિકલ્પ બંનેનો સ્વભાવ જુદો નથી, તેથી
અર્થગ્રહણપરિણામરૂપ આકારતા તો શક્ય છે, પણ જ્ઞાનમાં વસ્તુનો આકાર આવે એવું તો સંભવિત જ નથી. ૨. રતાસિદ્ધ:' ત -પઢિ: /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org