SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ४२९ अनेकान्तजयपताका (તૃતીય अर्थक्रियाऽयोगादिति निर्लोठयिष्यामः ॥ (१२१) किञ्च समारोपव्यवच्छेदभावाविशेषादनुमानविकल्पवत् कथं रूपादिविकल्पो न प्रमाणम् ? समुद्भूतसमारोपव्यवच्छेदेनाभावात् इति चेत्, न, क्वचित् तथापि भावदर्शनेनाविरोधात्, शुक्तिकाशकलादौ रजतादिसमारोपव्यवच्छेदेन तद्भावात् । स्यापि निरन्वयक्षणस्थितिधर्मिणः अर्थक्रियाऽयोगादिति-एतत् निर्लोठयिष्यामः पुरस्तात्, अत एतदपि अयुक्तमिति स्थितम् ॥ __अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च समारोपव्यवच्छेदभावाविशेषात् कारणात् अनुमानविकल्पवदिति दृष्टान्तः । कथं रूपादिविकल्पो न प्रमाणं प्रमाणलक्षणयोगेऽपि ? | एतदाशङ्क्याह-समुद्भूतसमारोपव्यच्छेदेनाभावात् इति चेत्, नह्ययमनुमानविकल्पवत् समुद्भूतसमारोपव्यवच्छेदेन भवति । एतदाशङ्क्याह-नेत्यादि । न, क्वचिद् वस्तुनि तथापि... - અનેકાંતરશ્મિ .... જ ઘટતી નથી. તેથી નિત્યનિશ્ચયને (=સમારોપને) વસ્તુનિમિત્તક મૌની શકાય નહીં... સ્યાદ્વાદીઃ અરે ! એ રીતે તો નિરન્વયપણે માત્ર એકક્ષણસ્થિતિવાળા પદાર્થમાં પણ અર્થક્રિયા ઘટતી નથી (કેમ નથી ઘટતી? તેનું અમે આગળ સચોટ નિરાકરણ કરીશું) અને તેથી તો અનિત્યાદિનો નિશ્ચય પણ વસ્તુનિમિત્તક નહીં માની શકાય.. ટૂંકમાં, (૧) સમારોપ, અને (૨) નિશ્ચયનો કોઈ પણ રીતે ભેદ સંભવિત નથી. ફલતઃ બંને એક જ સાબિત થાય છે, તો પછી તેઓ વચ્ચે બાધ્ય-બાધકભાવ શી રીતે કલ્પી શકાય? માટે પૂર્વપક્ષીનું કથન અયુક્ત જ છે... મેં સવિકલ્પપ્રત્યક્ષની પ્રમાણતા અનિવાર્ય - (૧૨૧) બૌદ્ધો, નિર્વિકલ્પપ્રત્યક્ષને પ્રમાણ માને છે, પરંતુ ત્યારબાદ સમારોપના વ્યવચ્છેદ માટે પ્રવર્તતા સવિકલ્પપ્રત્યક્ષને અપ્રમાણ માને છે, તેઓનું નિરાકરણ કરવા, ગ્રંથકારશ્રી અનુમાનના દૃષ્ટાંતે સવિકલ્પપ્રત્યક્ષની પણ પ્રમાણતા સિદ્ધ કરે છે – સ્યાદ્વાદી સમારોપનો વ્યવચ્છેદ થતો હોવાથી, જેમ તમે અનુમાનને પ્રમાણ માનો છો, તેમ રૂપાદિના વિકલ્પને પણ પ્રમાણ કેમ માનતાં નથી ? જો કે સમારોપનો વ્યવચ્છેદ તો તેમાં પણ થાય છે જ. બૌદ્ધ : અનુમાન તો ઉત્પન્ન થયેલા સમારોપના વ્યવચ્છેદપૂર્વક પ્રવર્તે છે, જ્યારે રૂપાદિનો વિકલ્પ ક્યાં સમારોપના વ્યવચ્છેદપૂર્વક પ્રવર્તે છે? સ્યાદ્વાદી કેમ નહીં? તે પણ કોઈક વસ્તુમાં તો સમારોપના વ્યવચ્છેદપૂર્વક જ પ્રવર્તે છે, તેથી અનુમાનની જેમ તેને પણ પ્રમાણ માનવામાં કોઈ વિરોધ નથી. છે તેવી વસ્તુ જ ન હોય, તો તેવો નિશ્ચય વસ્તુનિમિત્તક શી રીતે કહી શકાય? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy