SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४२४ ऽध्यक्षैः प्रतीतिभेदः । तथाहि-अत्र निकुञ्ज वह्निरस्तीति शब्दतस्तथाविधदेशमात्रावच्छिन्नमग्निसामान्यं प्रतीयते, धूमदर्शनात् तु विशिष्टदेशावच्छिन्नस्तद्विशेषः, अध्यक्षतस्तु विशिष्टतरो ज्वालादिरित्यागोपालाङ्गनाप्रसिद्धत्वादत्याज्य एष इति । (११८) एवं છે ચાહ્યાં . तन्निबन्धनभावात्, वास्तवप्रवृत्तिनिबन्धनभावादित्यर्थः । अमुमेवार्थमुपदर्शयति दृश्यते चेत्यादिना । दृश्यते च कथञ्चिदेकत्रैव-वस्तुनि एकानेकप्रमात्रपेक्षः शब्द-लिङ्गा-ऽध्यक्षैःआगमा-ऽनुमान-प्रत्यक्षैः प्रतीतिभेदः । तथाहि-अत्र निकुञ्ज वह्निरस्तीति शब्दतः-शब्दात् तथाविधदेशमात्रावच्छिन्नं सत् अग्निसामान्यं प्रतीयते, धूमदर्शनात् तु विशिष्टदेशावच्छिन्नस्तद्विशेषः-अग्निविशेषः पूर्वसामान्यापेक्षया अध्यक्षतस्तु-प्रत्यक्षेण पुनर्विशिष्टतरो ज्वालादिः प्रतीयत इत्यागोपालाङ्गनाप्रसिद्धत्वात् कारणादत्याज्य एषः-प्रतीतिभेद इति । ...... ......અનેકાંતરશ્મિ ... વળી, પીતાદિદર્શનથી નીલાદિનિશ્ચયની આશંકા વગેરે ન રહેવાથી નિશ્ચયજન્ય પ્રવૃત્તિ પણ ઘટી જશે...) પ્રશ્ન : શું ઉપરોક્ત દોષ અહીં નહીં આવે ? ઉત્તરઃ ના, કારણ કે પ્રત્યક્ષ વગેરેની પ્રવૃત્તિ માટે જે કારણો જોઈએ, તે કારણો તો અહીં વાસ્તવિકરૂપે (=નિરૂપચરિતરૂપે) વિદ્યમાન છે... પ્રશ્ન : કઈ રીતે ? ઉત્તર : જુઓ – કથંચિત્ એક જ વસ્તુમાં, એક કે ઘણા પ્રમાતાઓને આશ્રયીને (૧) શબ્દ, (૨) લિંગ, (૩) પ્રત્યક્ષ વગેરે જુદા જુદા નિમિત્તથી જુદી જુદી પ્રતીતિ સ્પષ્ટપણે અનુભવાય છે. તે આ પ્રમાણે - . (૧) કોઈ કહે કે – “અહીં ઝાડીઓમાં વહ્નિ છે” – એવા શબ્દો સાંભળવાથી, તેટલા દેશભાગને આશ્રયીને અગ્નિસામાન્યનો બોધ થાય છે - આને આગમ(શબ્દ)પ્રમાણ કહેવાય છે. (૨) વળી, ધૂમાડાને જોવાથી તો વિશિષ્ટ ભાગને આશ્રયીને અગ્નિવિશેષનો બોધ થાય છે. પૂર્વે તેનો સામાન્યથી બોધ થયો હતો, જ્યારે ધૂમાડાને જોવાથી વિશિષ્ટ બોધ થાય છે. વળી, આર્ટ ઇશ્વન સંયુક્ત એમ વિશિષ્ટ અગ્નિનો પણ બોધ થાય છે... - આને અનુમાનપ્રમાણ કહેવાય છે... (૩) વળી, જ્યારે સાક્ષાત્ પ્રત્યક્ષથી જ અગ્નિને જોઈ લે, ત્યારે તો તેની જ્વાળા વગેરે એકદમ સ્પષ્ટપણે પ્રતીત થાય છે - આને પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. આવી જુદી જુદી પ્રતીતિઓ ગોપાલ-અંગના સુધી બધાને અવિરોધપણે અનુભૂત છે. તેથી તે પ્રતીતિઓનો ત્યાગ અપલોપ બિલકુલ યોગ્ય નથી... ૨, “વ ત રૈવ' રતિ -પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy