________________
ક
*
४२३ अनेकान्तजयपताका
(તૃતીયઃ सन्न्यायप्राप्तिः, अन्यथाऽसमञ्जसत्वात् । (११७) न चैवं सविकल्पकप्रत्यक्षवादिनोऽप्यनेकस्वभावत्वाद् वस्तुनः क्षयोपशमवैचित्र्येण तथानिश्चयप्रवृत्तौ कश्चिद् दोषः, निरुपचरिततन्निबन्धनभावात् । दृश्यते च कथञ्चिदेकत्रैवैकानेकप्रमात्रपेक्षः शब्द-लिङ्गा
વ્યારા ...
............... मन्तरेण स प्रत्यक्षोउंशः, यत्र तु नानित्यत्वादौ सोऽनुमेय इति सन्यायप्राप्तिः । कुत इत्याहअन्यथाऽसमञ्जसत्वादित्येतच्च निदर्शितमसकृत् । यदि नामैवं ततः किमित्याह-न चैवं सविकल्पकप्रत्यक्षवादिनोऽपि वादिनोऽनेकस्वभावत्वाद् वस्तुनः क्षयोपशमवैचित्र्येण हेतुना तथानिश्चयप्रवृत्तौ अनन्तरोदितक्रमेण कश्चिद् दोषः । कथं न दोष इत्याह-निरुपचरित
અનેકાંતરશ્મિ . સ્વતઃ જ નિશ્ચય થઈ જાય છે, તે અંશનું પ્રત્યક્ષ' કહેવાય છે...
(૨) જ્ઞાનના વિષયભૂત વસ્તુના અનિત્યત્વ વગેરે જે અંશમાં, સમારોપના વ્યવચ્છેદ વિના સ્વતઃ જ નિશ્ચય નથી થઈ જતો, તે અંશનું “અનુમાન થાય છે, અર્થાત્ તે અંશ અનુમાનથી જ્ઞાત થાય છે.
આ રીતે જ પ્રત્યક્ષ-અનુમાનની વ્યવસ્થા માનવી જોઈએ, નહીંતર તો ઉપરોક્ત રીતે બધી જ અસમંજસતાઓ ઊભી રહેશે...
પ્રશ્નઃ તો પછી આવી નિર્દોષ વ્યવસ્થા બૌદ્ધ કેમ નથી માનતો?
ઉત્તરઃ કારણ કે તેમ માનવામાં (૧) વસ્તુના અનેક અંશ કલ્પવા પડે છે, (૨) પ્રત્યક્ષ નિરંશ વસ્તુના ગ્રાહકરૂપે સિદ્ધ નથી થતું, (૩) અનુમાન સમારોપનો વ્યવચ્છેદ કરી અનિત્યસ્વાદિવિષયક સાબિત થશે - આ બધું બૌદ્ધના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, અર્થાત્ એ બધું માને તો સ્વસિદ્ધાંતવિરોધ અને ન માને તો પૂર્વોક્ત અસમંજસતા ! નિષ્કર્ષ ઃ તેથી નિર્વિકલ્પપ્રત્યક્ષવાદીમતે અનેક પ્રમાણવાદની અસંગતિ રહેશે જ.
- સવિકલ્પમતે અનેકઝમાણવાદની યથાર્થતા : (૧૧૭) જે લોકો પ્રત્યક્ષને સવિકલ્પ માને છે, તેમના મતે વસ્તુ અનેકસ્વભાવી હોવાથી, જુદા જુદા ક્ષયોપશમને આશ્રયીને, વસ્તુના જુદા જુદા અંશનું પ્રત્યક્ષ-અનુમાન વગેરે રીતે નિશ્ચય થવામાં કોઈ દોષ નથી...
| (આશય સ્યાદ્વાદી, વસ્તુને અનેકસ્વભાવી માનતો હોવાથી, કોઈને નિશ્ચય, કોઈને ભ્રાન્તિજનકતા વસ્તુમાં ઘટે છે...
વળી, ક્ષયોપશમવૈચિત્ર્યથી પણ તે ઘટી શકે છે અને તેથી ભ્રાન્તિના વ્યવચ્છેદ માટે અનુમાનની પ્રવૃત્તિ પણ સફળ છે... અને એમાં જ્ઞાન, વસ્તુનિમિત્તક હોવાથી વસ્તુતત્ત્વવ્યવસ્થા પણ જ્ઞાનથી થઈ શકશે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org