________________
अधिकार: )
निश्चयानां न तेभ्यस्तत्त्वव्यवस्था' इत्युक्तम् ॥
( ११६ ) एवं च यत्र स्वत एव निश्चयः स प्रत्यक्षः, यत्र तु न सोऽनुमेय इति
જ વ્યાવ્યા X
उपपत्त्यन्तरमाह- शुक्तिकादावपि - शुक्तिका - रजतादौ अपि तन्नियमाभावाच्च, प्रक्रमाद् भ्रान्तिनिमित्तसम्भवस्वभावत्वनियमाभावाच्च, बलात् तदनेकस्वभावतेति वर्तते । तथाहि-न शुक्तिकादावपि सर्वस्य समारोप एव कस्यचिद् दर्शनानन्तरं शुक्तिकानिश्चयः, अपरस्य तदा तत्रैव समारोप इति नैतदेकान्तैकस्वभावत्वे वस्तुन इति भावनीयम् । अतदित्यादि । तत्-वस्तु निबन्धनं-कारणं येषां ते तन्निबन्धनाः, न तन्निबन्धना अतन्निबन्धनास्तद्भावस्तस्मिन्नतन्निबन्धनत्वे चांवस्तुनिबन्धनत्व इत्यर्थः । केषामित्याह-निश्चयानां न तेभ्यः- निश्चयेभ्यस्तत्तत्त्वव्यवस्थावस्तुतत्त्वव्यस्था इत्युक्तं प्रार्क् ॥
एवं च यत्र - अंशे वस्तुज्ञानसम्बन्धिनि नीलादौ स्वत एव निश्चयः समारोपव्यवच्छेद* અનેકાંતરશ્મિ
(૧૧૫) છીપ વગેરેમાં પણ બધાને સમારોપ નથી થતો, પણ કોઈકને જ થાય છે. કોઈકને તો વળી છીપના દર્શન પછી તરત જ છીપનો નિશ્ચય થઈ જાય છે – આ રીતે એક જ છીપ બધાને ભ્રાન્તિનિમિત્ત ઉત્પન્ન કરે એવું નથી, અર્થાત્ કોઈકને ભ્રાન્તિનું નિમિત્ત ન પણ ઉત્પન્ન કરે, પણ એ બધું એકાંત એકસ્વભાવી માનવામાં ન ઘટે... ફલતઃ અનેકસ્વભાવની આપત્તિ આવે જ...
બૌદ્ધ : પણ તે નિશ્ચયનાં કારણ તરીકે વસ્તુને માનીએ જ નહીં, તો તો અનેકસ્વભાવની આપત્તિ નહીં આવે ને ? આશય એ છે કે, જો તે નિશ્ચયને વસ્તુમૂલક માનીએ, તો વસ્તુનો ભ્રાન્તિનિમિત્તને આશ્રયીને રજતનિશ્ચયજનનસ્વભાવ અને અન્યથા (=ભ્રાન્તિનિમિત્ત વિના) શુક્તિનિશ્ચયજનનસ્વભાવ આમ, એક જ વસ્તુના જુદા જુદા અનેકસ્વભાવ માનવા પડે, પણ નિશ્ચયની ઉત્પત્તિ જો વસ્તુથી માનીએ જ નહીં, તો તો જુદા-જુદા નિશ્ચયજનનસ્વભાવે તેના અનેકસ્વભાવ નહીં માનવા પડે ને ?
+
- विवरण - विवेचनसमन्विता
બાલા
Jain Education International
४२२
સ્યાદ્વાદી : પણ નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિ તો વસ્તુથી જ માનવી જોઈએ, નહીંતર તો તે નિશ્ચયજ્ઞાન દ્વારા વિવક્ષિત પદાર્થની પ્રતિનિયતરૂપે વ્યવસ્થા જ નહીં થઈ શકે, એ બધું અમે પહેલાં જ કહી ગયા. નિષ્કર્ષ ઃ જો વસ્તુમૂલક માનશો તો અનેકસ્વભાવની આપત્તિ યથાવસ્થિત જ રહેશે, અને તે તો તમને ઇષ્ટ નથી, માટે તમારું ઉપરોક્ત કથન (=વસ્તુ ક્યાંક ભ્રાન્તિને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી અને ક્યાંક નહીં) તે અસંગત જ સાબિત થશે...
<
* પ્રત્યક્ષ-અનુમાનની વાસ્તવિક વ્યવસ્થા
(૧૧૬) (૧) જ્ઞાનની વિષયભૂત વસ્તુના નીલ વગેરે જે અંશમાં, સમારોપના વ્યવચ્છેદ વિના
૧. ‘વાડવસ્તુ॰' કૃતિ -પાઇ: । ૨. ૪oરતમં પૃષ્ઠમ્ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org