________________
४२५
अनेकान्तजयपताका
(તૃતીય
च सन्यायसिद्धे प्रमाणानां वस्तुविषयत्वे यदुक्तं पुरस्तात् 'नह्यन्य एवान्योपकारको नाम' इत्यादि, तदयुक्तमेव, परमार्थतो निर्विषयत्वात् । न च वस्त्वपि तदेकमनेकधर्मोपकारकशक्तिमदिष्यते जैनैः, एकानेकस्वभावत्वाभ्युपगमात् पृथग्भूतधर्म्यसिद्धेरिति कृतमत्र પ્રસફેન છે - ચીરહ્યાં
છે एवं च सन्न्यायसिद्धे सति प्रमाणानां प्रत्यक्षादीनां वस्तुविषयत्वे यदुक्तं पुरस्तात्-पूर्वपक्षग्रन्थे 'नह्यन्य एवान्योपकारको नाम' इत्यादि । तत् किमित्याह-तदयुक्तमेव । परमार्थतो निर्विषयत्वात् तस्योक्तस्य । न चेत्यादि । न च वस्त्वपि तदेकं सत् अनेकधर्मोपकारकशक्तिमदिष्यते, वैशेषिकैरिव जैनैः । कुत इत्याह-एकानेकस्वभावत्वाभ्युपगमात् कारणात् पृथग्भूतधर्म्यसिद्धेर्धर्मधमिस्वभावत्वाद् वस्तुन इति कृतमत्र प्रसङ्गेन ॥
... અનેકાંતરશ્મિ ... (૧૧૮) આ રીતે સવિકલ્પવાદીમતે, વસ્તુને વિષય બનાવવામાં જ્યારે બધા જ પ્રમાણો યુક્તિયુક્તરૂપે સાબિત થાય છે, ત્યારે તમે પહેલા જે કહ્યું હતું કે “બીજા ધર્મો પર ઉપકાર કરનારી શક્તિઓ અલગ ન માની શકાય” - તે બધું જ કથન અયુક્ત ઠરે છે, કારણ કે તે બધું જ કથન નિર્વિષયક છે, અર્થાત્ અમે તેવું કશું માનતા નથી, તો પછી તે દૂષણોનો અમારા પર આરોપ મૂકીને તદ્વિષયક દૂષણો શી રીતે લગાડી શકાય?
પ્રશ્નઃ શું તમે તેવું કશું માનતા નથી?
ઉત્તરઃ ના, કારણ કે વૈશેષિકોની જેમ એક જ વસ્તુ અનેકધર્મો પર ઉપકાર કરનારી શક્તિવાળી છે - એવું અમે નથી Áહેતા... જો તેવું કહેતા હોત, તો તમે કહી શકત કે – “ધર્મો પર ઉપકાર કરનારી શક્તિ અલગ અને વસ્તુ અલગ એવું ન માની શકાય... વગેરે.”
પ્રશ્ન : તો તમે શું માનો છો ?
ઉત્તરઃ અમે વસ્તુને જ એકાનેકસ્વભાવી માનીએ છીએ. તેથી અમારા મતે શક્તિઓથી સાવ જુદો ધર્મી જ અસિદ્ધ છે, કારણ કે તે વસ્તુ જ ધર્મ-ધર્મીસ્વભાવવાળી છે, માટે ધર્માને જુદો ન માની શકાય એવી સલાહ આપવાની કોઈ જરૂર નથી... હવે આ પ્રસંગથી સર્યું...
નિષ્કર્ષ સવિકલ્પમતે અનેકપ્રમાણવાદની અવિરોધપણે સંગતિ થાય છે...
વૈશેષિકો, ધર્મ-ધર્મીને સર્વથા ભિન્ન માને છે, એટલે તેમને ધર્મ-ધર્મ વચ્ચે સંબંધ માનવો પડે, તેના માટે ધર્મોમાં શક્તિ માનવી પડે (અથવા તો તે સંબંધ જ શક્તિ...) વળી, તે શક્તિ ધર્મોથી ભિન્ન માનવી પડે, તેમાં અન્ય
કોપરશે... એ બધી આપત્તિ આવે. (જો શક્તિ અભિન્ન માને, તો ધર્મને જ અભિન્ન માની લેવામાં શું વાંધો ? એ આપત્તિ આવે.)
જૈનો તો ધર્મ-ધર્મનો કથંચિત્ અભેદ માનતાં હોવાથી એ દોષ જ નથી (તે આગળ જણાવે છે.)
૨. ર૬૦તમ પૃષ્ઠમ્ !
૨. ર૬૦તમ પૃષ્ઠમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org