________________
પરિમિત પરિચય
*કૃતિઃ અનેકાંતજયપતાકા (દાર્શનિક ગ્રંથોમાં શિરમોર ગણાતી કૃતિ)
* કર્તા ઃ યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા . . . * અપરનામ : ભાવાર્થમાત્રવેદની (અવચૂર્ણિરૂપ)
* વ્યાખ્યા ઃ પૂર્વમહર્ષિ * વિવરણ : પૂજ્યમુનિચન્દ્રસૂરિવિરચિત
* નામ : અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા (વૃત્તિટિપ્પણરૂપ)
* વિષય : (૧) સદસાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાખઅનભિલાપ્યવાદ (૫) બાહ્યાર્થસિદ્ધિ, અને (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ - આ પાંચ વિષયો પર તલસ્પર્શી નિરૂપણ અને અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અનેકાંતવાદનું અબાધિત સ્વરૂપનિર્દેશ... * સંપાદનઃ ૧૮/૨૦ હસ્તપ્રતોના આધારે અનેક ત્રુટિઓનું પરિમાર્જન
* અનેકાંતરશ્મિ : મૂલગ્રંથ, વ્યાખ્યા અને વિવરણના ગહનતમ પદાર્થોને સુવિશદ શૈલીમાં રજુ કરતું (અનેક સુરમ્ય ટીપ્પણીઓથી સુશોભિત) ગુજરાતી વિવેચન...
* દિવ્યાશીર્વાદ : સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા.
* શુભાશીર્વાદ : સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા...
* વિવેચનપ્રેરક : દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી, પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી (માર્ગદર્શક :) મહારાજા તથા પ્રવચનપ્રભાવક, પરમોપકારી પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા.
* સંશોધક : વિદ્વદ્વર્ય પરમપૂજ્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા...
* સહાયક:
વિદ્યાગુરુવર્ય પૂજ્ય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજા... તથા મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મહારાજા...
* વિવેચક-સંપાદક : મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ.સા.
* વિવેચનનિમિત્ત : વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ. * પ્રકાશનનિમિત્ત ઃ દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ.
* પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ)
* પ્રકાશનવર્ષ ઃ વી૨ સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩...
* લાભાર્થી : શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ - સુરત.
Jain Education International
* આવૃત્તિઃ પ્રથમા
* પ્રતિ ઃ ૫૦૦
.
* મૂલ્ય : રૂ. ૪૦૦|* પ્રિન્ટીંગ+ડીઝાઈનીંગ ઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮ ૫૦૦ ૪૦૧ * કમ્પોઝીંગ+સેટીંગ ઃ મૃગેન્દ્ર એસ. શાહ, મો. ૯૮૨૪૯ ૫૨૩૦૧ - અમદાવાદ.
For Personal & Private Use Only
www.jainelibrary.org