SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६३० ततस्तदसिद्धेः, इत्थम्भूतयोरपि तयोः साधाभ्युपगमेऽपन्यायः । इति सर्वात्मना तदग्रहे तथैव निश्चयापत्तिः, तमन्तरेणापि तत्तथाताऽभ्युपगमेऽतिप्रसङ्गात् ॥ (२७५) स्यादेतत् सर्वात्मना तद्ग्रहेऽपि न तथैव निश्चयो भवति, कारणान्तरा જ વ્યારા तयोः-शक्त्योः साधाभ्युपगमेऽन्यायः-अतिप्रसङ्गः । इति-एवं सर्वात्मना तद्ग्रहेअभ्युदयादिसाधनत्वेन दान-हिंसादिविरतिचेतनाग्रहे किमित्याह-तथैव निश्चयापत्तिःअभ्युदयादिसाधनत्वेनैव निश्चयापत्तिः तमन्तरेणापि-तथा निश्चयं विनाऽपि तत्तथाताऽभ्युपगमेदान-हिंसादिविरतिचेतनाया अभ्युदयादिसाधनत्वाभ्युपगमेऽतिप्रसङ्गात् । नीलनिश्चयाजनकस्य पीतानुभवस्य नीलानुभवत्वप्राप्ते: अतिप्रसङ्ग इति भावना ॥ स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे सर्वात्मना तद्ग्रहेऽपि-अभ्युदयादिसाधनत्वेन दान-हिंसादिविरतिचेतनाग्रहेऽपि सति किमित्याह-न तथैव-अभ्युदयादिसाधनत्वेनैव निश्चयो - અનેકાંતરશ્મિ .... - આમ, બંને શક્તિઓ જ્યારે વિભિન્ન સ્વભાવી હોય, ત્યારે તેઓનું સાધર્મ માનવું ન્યાયસંગત નથી, નહીંતર તો અત્યંત વિદેશ પદાર્થમાં પણ સાધમ્મ માનવાનો અતિપ્રસંગ આવશે. સાર ઃ તેથી અવિકલ્પ દ્વારા, જો ચેતનાનો સંપૂર્ણપણે બોધ થાય, તો તેનો સંપૂર્ણપણે નિશ્ચય પણ માનવો પડે, પણ સંપૂર્ણપણે નિશ્ચય તો થતો નથી, તો અવિકલ્પ દ્વારા સંપૂર્ણપણે ચેતનાનું ગ્રહણ શી રીતે કહી શકાય? પ્રશ્નઃ (અન્યથા=) નિશ્ચય ન થવા છતાં પણ, તે અનુભવ દ્વારા સંપૂર્ણપણે દાનાદિચેતનાનો બોધ માની લઈએ તો? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, પોતાનુભવ પછી નીલનો નિશ્ચય ન થવા છતાં પણ તે અનુભવ દ્વારા નીલનો બોધ માનવો પડશે... (કારણ કે પૂર્વની જેમ નિશ્ચય ન થવા છતાં પણ અનુભવ દ્વારા તેનો બોધ માનવો તો અહીં પણ સંગત છે...) અને તેથી તો પોતાનુભવ પણ નીલાનુભવરૂપ માનવો પડશે ! આમ, સંપૂર્ણપણે નિશ્ચય ન થવાથી જ સિદ્ધ થાય છે કે, અનુભવ દ્વારા ચેતનાનું સંપૂર્ણપણે ગ્રહણ થતું નથી.. - બૌદ્ધકૃત પ્રલાપનો નિરાસ : (૨૭૫) બૌદ્ધ અવિકલ્પ અનુભવ દ્વારા, અભ્યદયાદિ સાધનરૂપે દાનાદિચેતનાનું સંપૂર્ણપણે ગ્રહણ થવા છતાં પણ, તે રૂપે જ (=અભ્યદયાદિસાધનરૂપે જ) તે ચેતનાનો નિશ્ચય થઈ જાય એવું નથી.... ૨. રાપેક્ષિતત્વ' ત ા-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy