SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५१४ तिशयाधानेन सन्ताने विशिष्टक्षणोत्पादनलक्षणः, पूर्वस्वहेतोरेव समग्रोत्पन्नैककार्यक्रियालक्षणश्च । न चानयोरेकोऽपि सम्भवति, क्षणिकत्वेन परस्परातिशयाधानायोगात् । .... ચાલ્યા सहकारार्थः । द्वैविध्यमाह-परस्परातिशयाधानेन क्षणपरम्परया सन्ताने-प्रबन्धे विशिष्टक्षणोत्पादनलक्षणः, विवक्षितकार्ययोग्यताकारीत्यर्थः, तथा पूर्वस्वहेतोरेव उपादानादेः समग्रोत्पन्नैककार्यक्रियालक्षणश्च समग्रोत्पन्नानामेककार्यक्रियाऽन्त्यानां विवक्षितकार्योत्पत्तिः सैव लक्षणं यस्य सहकारार्थस्य स तथेति समासः । न चेत्यादि । न च अनयो:सहकारार्थयोरेकोऽपि सम्भवति । कुत इत्याह-क्षणिकत्वेन हेतुना परस्परातिशयाधाना - અનેકાંતરશ્મિ ... પણ નિરંશ અનુભવ જયારે શક્તિ પર કોઈ જ ઉપકાર ન કરતો હોય, ત્યારે તેને શક્તિનો સહકારી માનવો શી રીતે યોગ્ય ગણાય? બૌદ્ધ : પણ નિરંશ અનુભવ કોઈ જ ઉપકાર કરતો નથી, એવું તમે શી રીતે કહો છો? સ્યાદ્વાદીઃ જુઓ - તમે બૌદ્ધો “સહકાર”ના બે અર્થ કરો છો... (૧) પરસ્પર એકબીજામાં અતિશયનું આધાન કરી પોતાની જ ક્ષણપરંપરાના પ્રવાહમાં આગળ વિંશિષ્ટ ક્ષણને ઉત્પન્ન કરવારૂપ સહકાર... દા.ત. પૃથ્વી-બીજ વિગેરે, પરસ્પર એકબીજામાં અતિશયનું આધાર કરી અંકુરરૂપ વિશિષ્ટ ફળને ઉત્પન્ન કરે છે... એટલે પૃથ્વી-બીજાદિને એકબીજાના સહકારી માનવા સમુચિત છે - આ કહેવાય પરસ્પર અતિશયનું આધાન કરી વિશિષ્ટક્ષણને ઉત્પન્ન કરવારૂપ સહકાર... (૨) પોતપોતાના ઉપાદાન કારણોથી એ રીતે જ ઉત્પત્તિ થવી, કે જેથી ઉત્પન્ન થયેલા તે સમગ્ર પદાર્થો ભેગા મળી, નવા કોઈ એક કાર્ય કરવારૂપ સહકાર કરે... (બાકી જો તેઓનો સહકાર ન હોય, તો બીજાના કાર્યમાં બીજો કેમ ભાગ લે?) દા.ત. રૂપ-આલોક-મનસ્કારાદિ પદાર્થો પોતાના કારણથી એ રીતે જ ઉત્પન્ન થાય છે, કે જેથી તેઓ ભેગા મળીને વિજ્ઞાનરૂપ એક કાર્યને ઉત્પન્ન કરવારૂપ સહકાર બજાવે છે.. પ્રસ્તુતમાં, અનુભવ અને શક્તિ વચ્ચે સહકારના આ બંને અર્થમાંથી એકે અર્થ ઘટતો નથી. તે આ રીત - (૧) પ્રથમ સહકારાર્થની અઘટિતતા પરસ્પર અતિશયનું આધાન કરી વિશિષ્ટ ક્ષણને ઉત્પન્ન કરવાની વાત તો રહેવા દો, પણ વિશિષ્ટ ક્ષણ એટલે એવી ક્ષણ કે જે ભવિષ્યમાં વિવક્ષિત કાર્ય કરવા સક્ષમ હોય... ૨. ‘પૂર્વપૂર્વસ્વદેતો.' તિ વ-પાર્વ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy