SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार:) व्याख्या - विवरण - विवेचनसमन्विता (७९) स्यादेतदनलशब्दो ह्यनले तदभिधानस्वभावतया यमभिधेयपरिणाममाश्रित्य प्रवर्तते स जले नास्ति, जलानलयोरभेदप्रसङ्गात् । प्रवर्तते च समयाज्जलेऽनशब्द:, तथाप्रतीतेरिति कथमनयोर्वास्तवो योग इति ? उच्यते - शब्दस्यानेकस्वभाव ३७२ મધ્યાહ્યા तत्तत्स्वभावतया कारणेन तथोपलब्धेः - विरोधिशब्दवाच्यत्वेनोपलब्धेर्नित्यादिशब्दप्रवृत्तितया न कश्चिद् दोष इति प्रस्तुताधिकारनिगमनम् ॥ स्यादेतदिति । स्यादेतत्, अनलशब्दो ह्यनलेऽभिधेये तदभिधानस्वभावतया - अनलाभिधानस्वभावत्वेन यमभिधेयपरिणाममाश्रित्य प्रवर्तते, वास्तवं स जले नास्ति परिणामः । कुत इत्याह-जलानलयोरभेदप्रसङ्गात्, तदेकाभिधेयपरिणामभावेन । यदि नामैवं ततः किमित्याह-प्रवर्तते च समयात् सङ्केतेन जलेऽनलशब्दः । कुत इत्याह- तथाप्रतीतेः* અનેકાંતરશ્મિ બૌદ્ધ : પરંતુ વસ્તુ, વિરોધી શબ્દથી પણ વાચ્ય બનતી દેખાય છે ? સ્યાદ્વાદી : હા, કેમ નહીં ? કારણ કે એક જ વસ્તુ વિશે નિત્ય-અનિત્ય વગેરે વિરોધી શબ્દોની પ્રવૃત્તિ સ્પષ્ટપણે દેખાય છે. <d નિષ્કર્ષ ઃ તેથી વસ્તુ અનેકસ્વભાવી સિદ્ધ થાય છે અને તેથી તેમાં સર્વશબ્દવાચ્યતા વગેરે પણ ઘટશે જ... ફલતઃ તે પદાર્થ વિશે અંતર્જલ્પાકાર બોધની નિબંધ પ્રવૃત્તિ થૈશે... * શબ્દ-અર્થના સ્વાભાવિક સંબંધની અઘટિતતા (૭૯) પૂર્વપક્ષ ઃ અનલ (=અગ્નિ) શબ્દમાં ‘અગ્નિને કહેવાનો' સ્વભાવ હોવાથી, અનલશબ્દ અનલરૂપ પદાર્થ વિશે, જે પરિણામને આશ્રયીને – અગ્નિરૂપ અભિધેયના જે પરિણામને વિષય કરીને – પ્રવર્તે છે, તે પરિણામ જળમાં તો નથી જ, નહીંત૨ જો જળમાં પણ તે પરિણામ હોત, તો - બંનેનો પરિણામ એક થવાથી - જળ-અનલના અભેદનો પ્રસંગ આવશે. આ રીતે, અનલનો પરિણામ જળમાં ન હોવા છતાં પણ - અર્થાત્ જે પરિણામને આશ્રયીને અનલશબ્દની પ્રવૃત્તિ થાય છે, તે પરિણામ જળમાં ન હોવા છતાં પણ - જળ વિશે અનલશબ્દની પ્રવૃત્તિ થાય છે. કારણ કે જો તેને સંકેત કર્યો હોય કે પાણીને ‘અનલ' કહેવું, તો જળ વિશે પણ અનલશબ્દની પ્રવૃત્તિ પ્રતીત જ છે અને તેમાં વાંધો એ કે અભિધેયરૂપ અનલના પરિણામ વિના પણ ત્યાં પ્રવૃત્તિ થતી હોવાથી સિદ્ધ થાય છે કે ‘અનલ’ શબ્દ, સંકેતથી જ જળમાં પ્રવર્તે છે; વાસ્તવિક સંબંધથી નહીં... Jain Education International * અંતર્જલ્પાકાર બોધની પ્રવૃત્તિ થવાથી તો ઇન્દ્રિયજ્ઞાન સવિકલ્પ સિદ્ધ થશે અને તેથી તો સામાન્ય-વિશેષાકાર સવિકલ્પ સંવેદનની સિદ્ધિ થતાં વસ્તુ પણ સામાન્ય-વિશેષાત્મક સિદ્ધ થશે... પણ એ તો પૂર્વપક્ષી માટે હારજનક ઘટના છે. તેથી વસ્તુની અનેકસ્વભાવતાની સિદ્ધિ અને સર્વશબ્દવાચ્યતા વગેરેની સિદ્ધિ ન થાય એ માટે, પૂર્વપક્ષી પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy