________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
इति । नैवंविधं किञ्चिदवगच्छाम इति चेत्, किं न भवति भवतः क्वचिद् घटादौ सन्मात्रग्रहेऽन्याग्रहः ? ( १५६ ) किं तद् यद् भूयो गृह्यते इति चेत्, ननु बालादिसिद्धं तदनुविद्धमेव विशिष्टं मृद्रूपादि । न तत् तत्सत्त्वतोऽन्यदेवेति चेत्, सत्यमेतत्, किन्तु
* બાળા
न्तरभूतं द्रव्यत्वादि । इति चेत्, एतदाशङ्क्याह-प्रतीतमेतद् यत् तस्मिन् -सत्त्वे गृहीतेऽपि सति कथञ्चिन्न गृह्यत इति । नैवंविधं किञ्चिद् यत् तस्मिन् गृहीतेऽपि कथञ्चिन्न गृह्यत इति तदवगच्छाम: । इति चेत्, एतदाशङ्क्याह- किं न भवति भवतः क्वचिद् घटादौ वस्तुनि सन्मात्रग्रहे सति अन्याग्रह: - वस्त्वन्तराग्रह : ? किं तत् - वस्तु यद् भूयः - पुनः सन्मात्रग्रहो - त्तरकालं गृह्यते ? इति चेत्, एतदाशङ्क्याह- नन्वित्यक्षमायां बालादिसिद्धं तदनुविद्धमेवसन्मात्रानुविद्धमेव विशिष्टं मृद्रूपादि । न तत् - मृद्रूपादि तत्सत्त्वतः - सन्मात्रसत्त्वादन्यदेव । इति चेत्, एतदाशङ्क्याह- सत्यमेतत्-अन्यदेव न, किन्तु तन्मात्रमपि सन्मात्रमपि न भवति । * અનેકાંતરશ્મિ
४७८
-or>
વસ્તુના અનેકસ્વભાવો કલ્પી શકો...
સ્યાદ્વાદી : અરે ભાઈ ! આ તો પ્રતીતિસિદ્ધ વાત છે કે - “સત્ત્વનું ગ્રહણ થવા છતાં પણ કથંચિદ્ દ્રવ્યત્વનું ગ્રહણ થતું નથી” - જો બંનેનો અભેદ જ હોત તો સત્ત્વની સાથે-સાથે દ્રવ્યત્વનું પણ ગ્રહણ થઈ જ જવું જોઈએ, પણ થતું તો નથી...
પૂર્વપક્ષ : સત્ત્વનું ગ્રહણ થવા છતાં પણ દ્રવ્યત્વનું ગ્રહણ ન થતું હોય - એવું તો કદી અમને જણાતું નથી.
સ્યાદ્વાદી : કેમ નથી જણાતું ? શું ઘટાદિ કોઈક પદાર્થ વિશે સન્માત્રનો બોધ થવા છતાં પણ બીજી વસ્તુનું (=દ્રવ્યત્વાદિનું) ગ્રહણ ન થાય એવું નથી બનતું ? જો બને, તો માનવું જ રહ્યું કે, સત્ત્વ કરતાં બીજી વસ્તુઓનો ભેદ છે..
(૧૫૬) પૂર્વપક્ષ ઃ તે વસ્તુ કઈ છે, કે જેનું સત્ત્વમાત્રના ગ્રહણ પછી ગ્રહણ થાય છે ? સ્યાદ્વાદી : શું આટલી પણ ખબર નથી ?! આ વાત તો આબાલગોપાલ બધાને સિદ્ધ છે કે, પહેલા સત્ત્વનું ગ્રહણ થાય ને ત્યારબાદ સન્માત્રથી અનુવિદ્ધ (=જોડાયેલ) જ વિશિષ્ટ આકારરૂપ Ëરૂપાદિનું ગ્રહણ થાય છે.
પૂર્વપક્ષ ઃ તે મૃ ્પાદિ, સન્માત્રનાં સત્ત્વથી ભિન્ન જ નથી.
સ્યાદ્વાદી : તમારી વાત સાચી છે, કારણકે સત્ત્વથી જો સર્વથા ભિન્ન જ હોત, તો - તે મૃદ્પાદિનું અસત્ત્વ સિદ્ધ થતાં – તેઓનું અસ્તિત્વ જ ન ઘટત.. પણ તે મૃપાદિ સન્માત્ર જ નથી,
* દ્રવ્યત્વરૂપ અલગસ્વભાવની સિદ્ધિ ન થાય તો વસ્તુની અનેકસ્વભાવતાની સિદ્ધિ પણ ન જ થાય... માટે જ પૂર્વપક્ષી સત્ત્વાતિરિક્ત દ્રવ્યત્વનો નિરાસ કરવા પ્રયત્ન કરે છે...
* આ મૃરૂપાદિ જો સત્ત્વથી અલગ હોય, તો વસ્તુની અનેકસ્વભાવતા સિદ્ધ થઈ જાય, પણ પૂર્વપક્ષીને તે અનિષ્ટ હોવાથી તે સત્ત્વથી અભિન્નરૂપે મૃદૂરૂપાદિની સિદ્ધિ કરશે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org