SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ४७७ अनेकान्तजयपताका (તૃતીયઃ क्षेपायोगात्, बाधकानुपपत्तेः न्यायत एव व्यवस्थितं प्रामाण्यम् ॥ (१५५) तथा सद्रव्याद्यनेकस्वभावता च वस्तुनस्तथाऽनुभवसिद्धत्वादिति । किं हि सत्त्वादन्यद् द्रव्यत्वादीति चेत्, प्रतीतमेतद् यत् तस्मिन् गृहीतेऽपि कथञ्चिन्न गृह्यत - ચહ્યા છે ऽऽलोचिताधिगमाद् दृष्टपरिच्छेदेन, तथा तत्स्थैर्यसिद्धेः बोधावस्थानेन, तथाऽनुभवभावादविच्युतिरूपधारणया, तथा प्रतिक्षेपायोगादधिकृतानुभवस्य अयोगश्च बाधकानुपपत्तेः कथञ्चिद् ग्रहणमपि यथायोगं योजनीयम् । एवं न्यायत एव व्यवस्थितं प्रामाण्यम्, ईहादेरिति પ્રશ્નમ: || तथा सद्रव्याद्यनेकस्वभावता च वस्तुनो न्यायत एव व्यवस्थिता । कथमित्याहतथाऽनुभवसिद्धत्वात्-अवग्रहादिप्रकारेणानुभवसिद्धत्वादिति । किं हि सत्त्वादन्यत्-अर्था ... અનેકાંતરશ્મિ કર થતો જાય... ઈત્યાદિ રીતે) એથી પણ સિદ્ધ થાય છે કે, તેઓ પ્રમાણ છે, બાકી અપ્રમાણજ્ઞાનની આ રીતે વૃદ્ધિ અસંભવિત છે. (૪) રૂદા પ્રામાખ્યમ્ માતાવિતધામ” ઈહાદિ પૂર્વજ્ઞાન (નિર્વિકલ્પ) દ્વારા આયોચિત (સ્વરૂપનિરીક્ષિત) અર્થોનો જ અધિગમ કરે છે, એથી પણ તેઓની પ્રમાણતા જાહેર થાય છે, બાકી અપ્રમાણજ્ઞાન તો અનાલોચિત અર્થનો જ ગ્રાહક હોય છે.. (૫) “હ્યા પ્રમાથ, તસ્થસિદ્ધ તથાડનુભવમાવા” ઈહાદિનું બોધરૂપે લાંબા કાળ સુધીનું અવસ્થાન પણ પ્રમાણતા વિના અસંભવિત છે. (ઈહાદિથી થયેલ બોધ લાંબા સમય સુધી રહે છે...) અને અવિસ્મૃતિરૂપ ધારણાથી બોધની સ્થિરતા તો અનુભવસિદ્ધ છે.. (૬) “હાદ્દે: પ્રામાખ્યમ્, પ્રતિક્ષેપાયો” ઈહાદિનાં પ્રામાણ્યનો પ્રતિક્ષેપ ન થઈ શકવાથી પણ તેમની પ્રમાણતા પ્રગટ થાય છે તેવું કોઈ જ્ઞાન જ નથી, કે જે ઈહાદિનું બાધક હોય... (એમ જે ઈહાદિને અનધિગત-અધિગમ્ન કહ્યાં, તે એકાંતે ન સમજવા, કથંચિત્ તેઓ અધિગત અર્થના પણ ગ્રાહક છે જ... એમ બીજા હેતુઓમાં પણ યથાસંભવ કથંચિહ્વાદ જોડવો.) આ બધા હેતુઓથી મતિજ્ઞાનનાં પેટા ભેદરૂપ ઈહાદિના પ્રામાણ્યની વાસ્તવિક વ્યવસ્થા થાય છે... - વસ્તુની અનેકસ્વભાવતાની વાસ્તવિક વ્યવસ્થા - (૧૫૫) સત્, દ્રવ્ય, પૃથ્વી, મૃત વગેરે અનેક સ્વભાવો પણ વાસ્તવિક માનવા જોઈએ, કારણ કે અવગ્રહાદિ દ્વારા તે તે સ્વભાવો અનુભવસિદ્ધ છે... પૂર્વપક્ષ સત્ત્વથી જુદું દ્રવ્યત્વાદિ જેવું કશું અલગ છે જ નહીં, કે જેથી તમે તેઓનાં અસ્તિત્વરૂપે ૨. “તથા' ત પાડો -પ્રતો ન વિદ્યતે. ૨. ‘મયોપાર્વવાધlo' તિ ટુ-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy