________________
४७६
આધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
-૭ન્ટ र्येनैतदेवमिति ग्रहीतुः क्षयोपशमाभावादित्युक्तप्रायम् ॥
- (१५४) एवमीहादेः कथञ्चिदनधिगतार्थाधिगन्तृत्वात्, एकाधिकरणत्वात्, बोधवृद्धयुपपत्तेः, आलोचिताधिगमात्, तत्स्थैर्यसिद्धेः तथाऽनुभवभावात्, प्रति
છે ત્યારે તે सन्निधानाविशेषेऽपीति गर्भः, येनैतत्-अनन्तरोदितं एवं तदितरधर्मालोचनादित्वेन इति । एतदाशब्याह-ग्रहीतुः क्षयोपशमाभावादेतदेवमित्युक्तप्रायं-प्रायेणोक्तं प्राक् ॥
एवमित्यादि । एवम्-उक्तनीत्या ईहादेः-मतिविशेषजातस्य, न्यायत एव व्यवस्थितं प्रामाण्यमिति योगः । हेतूनाह-कथञ्चिदनधिगतार्थाधिगन्तृत्वात् अवग्रहबोधापेक्षया, तथा एकाधिकरणत्वात् तद्वस्तुतत्त्वापेक्षया, तथा बोधवृद्ध्युपपत्तेः अर्थानुभवभावेन, तथा
- અનેકાંતરશ્મિ પહેલેથી જ એવો ક્ષયોપશમ નથી થતો, કે જેથી પ્રથમવારમાં જ અર્થવિશેષનું ગ્રાહક જ્ઞાન થઈ જાય.. પણ એવો જ ક્ષયોપશમ થાય છે કે, જેથી પહેલા સામાન્ય ગ્રાહક જ્ઞાન થાય ને ત્યારબાદ વિશેષગ્રાહક જ્ઞાન થાય... એ બધું પ્રાયઃ કરીને પૂર્વે અમે કહી જ દીધું છે...
સંદર્ભઃ બૌદ્ધ જે પૂર્વપક્ષ કર્યો હતો, તેના ખંડનરૂપ વિસ્તૃત ઉત્તરપક્ષ અહીં આમૂલચૂલ સમાપ્ત થાય છે... હવે ગ્રંથકારશ્રી સવિકલ્પસંવેદન અને વસ્તુના અનેકસ્વભાવની (=સામાન્ય-વિશેષની) અલગ-અલગ રીતે જુદા જુદા મતોને આશ્રયીને સિદ્ધિ કરશે...
- ઈહાદિનાં પ્રામાણ્યની સિદ્ધિ (૧૫૪) ઉક્ત રીતે મતિજ્ઞાનના પેટાભેદરૂપ ઈહાદિના પ્રામાણ્યની નિબંધસિદ્ધિ થાય છે, તેના કારણ તરીકે ગ્રંથકારશ્રી આ હેતુઓ બતાવે છે –
(૧) “હા પ્રામાખ્યમ્, ચિધાતાથfધાતૃત્વમ્ યદ્યપિ ઈહાદિ અવગૃહીત અર્થનાં જ ગ્રાહક છે, પણ અવગૃહીત અર્થની અપેક્ષાએ પણ કથંચિત્ અનધિગતાર્થ-અધિગમ્ન (=અગૃહીત અર્થને જણાવનાર)તો તેઓ છે જ, કારણ કે તેમના દ્વારા વિશેષ ધર્મોનો બોધ થાય છે...
(૨) “દાઃ પ્રામાખ્યમ્, પwifધકરણત્વી” (અહીં “ક્ષધિત્વા ’ એ હેતુનો પરમાર્થ પકડી શકાતો નથી... ઈહા-અપાય એકાધિકરણક હોવા માત્રથી પ્રમાણતા સિદ્ધ ન થઈ શકે... તો અહીં શક્યતા આવી વિચારવી કે – બૌદ્ધ નિર્વિકલ્પને પ્રમાણ માને છે, ઈહા અને નિર્વિકલ્પનું અધિકરણ એક જ છે (જે વસ્તુતત્ત્વનું નિર્વિકલ્પ થાય છે, તેની જ ઈહા થાય છે.) એટલે જો નિર્વિકલ્પ પ્રમાણ માનો તો ઈહાદિ પણ પ્રમાણ માનવા જ રહ્યા... આ પ્રમાણેનો અર્થ અમને લાગે છે.
. (૩) “હવે પ્રામાખ્યમ્, વોધવૃદ્ધચુપત્તેિ:” પહેલા સત્ત્વાદિનો બોધ થાય, ત્યારબાદ તેના અવાંતર વિશેષ-વિશેષ ધર્મોનો બોધ થાય. (ઈહા કરતાં અપાયમાં એક જ અર્થનો વધુ બોધ, સ્પષ્ટતર બોધ
૨. “ર્ચન
વ' તિ T--: ૨. ‘તથા તથાડડનોવિતા' રૂતિ -પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org