________________
३१७
अनेकान्तजयपताका
(તૃતીયઃ स्वभावभेदेन व्यावृत्तेः, अन्यथा तदेकत्वप्रसङ्गात्, तदन्यत्वहेतुत्वेनाविशेषात्, अन्यत्वस्य આ ચારહ્યા
છે त्वाच्च । ततस्ततः-सजातीयेतरादेविचित्राद् वस्तुनः अन्यत्वाच्च कारणादनेकधर्मकं वस्त्विति । यदि नामैवं ततः किमित्याह-स्वभावभेदेन व्यावृत्तेः ततस्ततः । किमित्येतदेवमित्याहअन्यथा-एवमनभ्युपगमे स्वभावभेदमन्तरेण ततस्ततो व्यावृत्त्यभ्युपगम इत्यर्थः । तदेकत्वप्रसङ्गात्-व्यावर्त्यमानैकत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तदन्यत्वहेतुत्वेनाविशेषात् तस्य-वस्तुनो व्यावृत्तिमतः अन्यत्वहेतुत्वेनाविशेषाद् व्यावर्त्यमानानाम्; तद्धि तेभ्योऽन्यत्, तदन्यत्वस्य च
... અનેકાંતરશ્મિ ....
- અન્યવ્યાવૃત્તિવિધયા અનેકધર્માત્મક્તા , (૪૫) ઘટાદિ વસ્તુ અનેકધર્માત્મક છે, કારણ કે સજાતીય એવા કપાલાદિથી અને ભિન્નજાતીય એવા પટાદિથી વ્યાવૃત્ત છે.
પ્રશ્નઃ સજાતીય/વિજાતીયથી વ્યાવૃત્ત હોય તો શું થઈ ગયું?
ઉત્તરઃ તો સ્વભાવભેદ સિદ્ધ થયો, કારણ કે ઘટવસ્તુ જુદા-જુદા સ્વભાવથી પટ-કટાદિથી વ્યાવૃત્ત છે, અર્થાત્ જે સ્વભાવે પટથી વ્યાવૃત્ત છે, તે જ સ્વભાવે કટથી વ્યાવૃત્ત નથી... ફલતઃ સ્વભાવભેદ સિદ્ધ થતાં તેની અનેકધર્માત્મકતા માનવી જ રહી... અહીં અનુમાનપ્રયોગ આવો કરવો ?
વસ્તુ, નેધર્માત્મવત્ સનાતીતરવ્યવૃત્તવાન્ !” પૂર્વપક્ષઃ ઘટ, જે સ્વભાવે પટથી વ્યાવૃત્ત થાય છે, તે જ સ્વભાવે કટથી અને તે જ સ્વભાવે મઠાદિથી વ્યાવૃત્ત થાય, તો તો સ્વભાવભેદ નહીં માનવો પડે ને?
ઉત્તરપક્ષ : પણ એક સ્વભાવે બધાથી વ્યાવૃત્ત માનવામાં તો, પટ-કટ-મઠાદિ બધા પદાર્થનો અભેદ થઈ જવાનો પ્રસંગ આવશે, કારણ કે જેમ પટ ઘટાન્ય છે, તેમ કટ પણ ઘટાન્ય છે ને મઠ પણ ઘટાન્ય છે – આમ, ઘટથી અન્યરૂપે તો પટ-કટાદિ બધા પદાર્થ અવિશેષ છે, સમાન છે અને તો તેઓ બધા એક થઈ જાય... ભાવાર્થ ઘટમાં પટાન્યત્વ (પટભેદ) કટાન્યત્વ (કટભેદ) વગેરે છે... હવે ઘટમાં અનેકધર્મો
વિવરમ્ . 29. तद्धि तेभ्योऽन्यत्, तदन्यत्वस्य च त एव हेतव इति । तत्-घटादि वस्तु हिः-यस्मात् तेभ्य:
(૧૩) વિસ્મૃતિથી પૂર્વોપલબ્ધની અનુપલબ્ધિ, (૧૪) કુઉપદશીથી બુદ્ગ્રાહને કારણે - દા.ત. વ્યગ્રાહિત થયેલા તાંબાને તાંબુ ન જોતાં સુવર્ણ જ જુએ, (૧૫) મોહ-અજ્ઞાન-અવિવેકથી જીવાદિ તત્ત્વોની અનુપલબ્ધિ, (૧૬) દર્શનશક્તિના સર્વથા અભાવમાં – અંધાદિને, (૧૭) ઘડપણાદિ વિકારને કારણે (૧૮) સદુપાયમાં પ્રવૃત્તિ ન કરવાથી. દા.ત. પૃથ્વી ન ખોદવાથી મૂળિયાની અનુપલબ્ધિ, (૧૯) અનધિગમ, શાસ્ત્રાદિના અશ્રવણથી તત્ત્વની અનુપલબ્ધિ, (૨૦) કાળનું વ્યવધાન - મહાવીર પ્રભુ વગેરેની અનુપલબ્ધિમાં હેતુ, (૨૧) સ્વભાવથી જ ઇન્દ્રિયથી ઉપલબ્ધ ન થનારી વસ્તુ-પિશાચાદિ... આ કારણોમાંથી, પ્રસ્તુતમાં દૂરતાદિનાં કારણે, તે બકરાનો તે રૂપે પ્રતિભાસ નથી થતો.
૨. “તતઃ ક્રિમિ' તિ -પઢિ: . ૨. “તદ્રવં ' રૂતિ -પ4િ: રૂ. પૂર્વમુકિતે વત્ર ‘અદ્રિ ' રૂત્વશુદ્ધપતિ:, સત્ર N-પ્રતાનુસારે શુદ્ધિ: તા | ૪. ‘ય’ રૂતિ પૂર્વમુકિતપીત:, મત્ર N-પ્રતિપાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org