________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
३१८
चाकल्पितत्वात्, कल्पितत्वे तत्त्वतस्तदभावापत्तेः ॥
- ચહ્યા છે. त एव हेतवः, यंदेव चैकमपेक्ष्य तदन्यत्वं तदेवापरमपि, न चैतत् तदभेदमन्तरेणेति हृदयम् । किमनेन कल्पितेनेत्याशङ्कानिरासायाह-अन्यत्वस्य चाकल्पितत्वात् तस्य व्यावृत्तिमतो व्यावर्त्यमानेभ्यः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-कल्पितत्वे तदन्यत्वस्य तेभ्यः तत्त्वतःपरमार्थतः तदभावापत्तेः तस्य-व्यावृत्तिमतोऽभावापत्तेः, व्यावय॑मानाऽनन्यत्वेन ।।
. ... ........ અનેકાંતરશ્મિ . ... .. ... ... ..જ તો છે નહીં, એક જ સ્વભાવ છે. એટલે ઘટમાં રહેલ પટભેદ-કટભેદ વગેરે જુદા જુદા નથી, પણ એક જ છે... (ચવ વૈHપેક્ષ્ય ત ત્વ તવાપરમપિ - આ પંક્તિનો આ અર્થ છે...).
હવે (વૈત, તમે મન્તરેતિ હત્યમ્) જો પટભેદ, કટભેદ વગેરે એક જ હોય તો પટ, કટ વગેરે (ભેદના પ્રતિયોગીઓ) પણ એક જ થઈ જાય... (કારણ કે પ્રતિયોગીના અભેદ વિના પટભેટ, કટભેદ વગેરેનો અભેદ ન થાય, એવું તાત્પર્ય છે.. આશય એ કે, પટભેદાદિ કાર્ય છે અને તેના કારણ પ્રતિયોગીરૂપ પટાદિ છે. હવે ઘટગત પટભેદાદિનો અભેદ માનવા, તેમના કારણરૂપ પટાદિ પ્રતિયોગીઓનો પણ અભેદ માનવો પડે, કારણઅભેદ વિના કાર્યઅભેદ ન થાય.. એટલે તો પટાદિ એક થવાની આપત્તિ આવે જ..)
પંક્તિ અર્થઃ તસ્ય-પટ વ્યાવૃત્તિમત્ત: વસ્તુનઃ (યદું પરસિત) અન્યત્વે; (તસ્-બન્યત્વમ) तदन्यत्वहेतुत्वेन व्यावय॑मानानाम् - व्यावृत्तिविषयीभूतानाम् - पटादीनाम् अविशेषात् । तद् - घटादिः તેગ:-પરષ્યિઃ બન્યત, તાદ્યવેત્વી તે – પવિય: Uવ હેતવ: I (બાકીની પંક્તિઓનો અર્થ ભાવાર્થમાં બતાવ્યા પ્રમાણે સમજવો...)
આમ, અન્યત્વહેતુરૂપે પટ-કટાદિ બધા સમાન થવાથી, તે બધાનો અભેદ થવાની આપત્તિ આવશે, માટે ઘટની જુદા-જુદા સ્વભાવે જ પટાદિથી વ્યાવૃત્તિ માનવી જોઈએ.
પૂર્વપક્ષ: “સજાતીયેતરથી અન્યત્વ” – તે તો કાલ્પનિક છે, અર્થાત્ તે તો વસ્તુનું સ્વરૂપ જ નથી, તો પછી તેને હેતુ બનાવી, તેના દ્વારા અનેકધર્માત્મકતાની સિદ્ધિ શી રીતે થઈ શકે ?
ઉત્તરપક્ષ ઃ તાદશા ત્વને જો કાલ્પનિક માનશો, તો પટાન્યતાદિ કલ્પિત બનવાથી - ઘટ વાસ્તવિકતયા પટાન્ય ન બનતાં – ઘટ પણ પટાદિરૂપ બની જશે અને તેથી તો ઘટનો અભાવ થઈ જશે... માટે તાદશાવત્વને વાસ્તવિક જ માનવું જોઈએ, ફલતઃ સ્વભાવભેદથી અનેકધર્માત્મકતાની સિદ્ધિ અવશ્ય થશે... ........................
છે વિવરણમ્ ... व्यावर्तमानेभ्य: पटादिभ्योऽन्यत्-भिन्नं वर्तते । यदि नामैवं तत: किमिति चेत् उच्यते-अन्यत्वस्य च त एव-पटादयो हेतवः, न त घटप्रतिबद्धा अपि स्वभावाः ।।
૨. “વિ' રૂતિ -પતિ:. ૨. “તો બાવા' રૂતિ -પાd: I રૂ. “પટીયો' રૂતિ પૂર્વમુકિતે પ4િ:, મત્ર તુ -પાઠ:I ૪. ‘નનું ઘટ' રૂતિ -પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org