SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ३१९ अनेकान्तजयपताका (તૃતીય (४६) स्वहेतुत एव तत् तदन्येभ्योऽन्यत्वकस्वभावं भवतीति चेत्, न, पटान्यत्वैकस्वभावान्यत्वे पटवत् कटादीनां तद्भावापत्तेः, तथास्वभावादन्यस्वभावत्वात्, - વ્યારા .... ___पराभिप्रायमाह-स्वहेतुत एव तत्-वस्तु प्रस्तुतं तदन्येभ्यो व्यावर्त्यमानेभ्य अन्यत्वैकस्वभावम् अन्यत्वमेवैकः स्वभावो यस्य तत् तथा भवति । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । ने-नैतदेवम् । कुत इत्याह-पटान्यत्वैकस्वभावान्यत्वे पटान्यत्वमेवैकः स्वभावो यस्य वस्तुनःअधिकृतस्य तत् पटान्यत्वैकस्वभावं तस्मादन्यत्वं पटान्यत्वैकस्वभावान्यत्वं तस्मिन् पटान्यक - અનેકાંતરશ્મિ - - સ્વભાવભેદ નિરાકરણાર્થે અન્યક્ત કુયુક્તિનો નિરાસન (૪૬) પૂર્વપક્ષઃ ઘટાદિ વસ્તુ, પોતાના હેતુથી “વ્યાવર્ધમાન એવા પટાદિથી અન્યત્વરૂપ એકસ્વભાવે જ ઉત્પન્ન થાય છે, તેથી વસ્તુ તો એકસ્વભાવી જ રહેવાથી, તેનો સ્વભાવભેદ માની શકાય નહીં. ઉત્તરપક્ષઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે તેવું માનવામાં તો કટ-મઠ-શકટ વગેરે તમામ પદાર્થ “પટ'રૂપ બનવાની આપત્તિ આવશે ! શંકા : કટાદિ પણ પટરૂપ !! શી રીતે ? સમાધાનઃ જુઓ - ઘટ “પટાન્યત્વ'રૂપ એકસ્વભાવી છે, તેનાથી પટ-કટાદિ બધા અન્ય છે, તેથી પટનો સ્વભાવ પટાન્યત્વેકસ્વભાવી એવા ઘટથી અન્યત્વ'રૂપ થશે, તેવો જ સ્વભાવ કટનો ને તેવો જ સ્વભાવ મઠાદિનો પણ થશે - આમ, બધાનો સ્વભાવ સમાન હોવાથી, કટ-મઠાદિ તમામ પદાર્થ પટરૂપ બનશે... (ઘટ=પટાન્ય છે, પટ=(ઘટથી) અન્ય=પટાન્યાખ્યત્રપટ છે... હવે કટ=(ઘટથી) અન્યત્ર પટાન્યાખ્યત્રપટ થઈ જશે... જો જુદો જુદો સ્વભાવ માનો, તો ઘટ-પટાન્ય=કટાન્ય છે... એટલે કટ ઘટાન્ય=ટાન્યા =કટ થશે, પટ નહીં...) આશય એ છે કે, પટાન્યતૈકસ્વભાવી એવા ઘટથી અન્ય, જેમ પટ છે, તેમ કટાદિ પણ છે, તેથી પટની જેમ, કટાદિ પણ પટાન્યત્વેકસ્વભાવી એવા ઘટથી અન્ય છે, ફલતઃ એકસ્વભાવતયા તેઓ પણ પટરૂપ બનશે, પણ તેવું તો કોઈને દેખાતું પણ નથી અને કોઈ ઈષ્ટ પણ નથી. તેથી એમ જ માનવું જોઈએ કે - પટ-કટાદિ જે-જે પદાર્થથી ઘટ વ્યાવૃત્ત થાય છે, તેટલા તેટલા ઘટના વ્યાવર્તક સ્વભાવ માનવા જ જોઈએ - આમ, માનવાથી પૂર્વોક્ત દોષ નહીં આવે, કારણ કે (૧) પટનો સ્વભાવ “પટાન્યતૈકસ્વભાવી એવા ઘટથી અન્યત્વ'રૂપ થશે, અને (૨) કટનો સ્વભાવ “કટાન્યત્વેકસ્વભાવી એવા ઘટથી અન્યત્વ'રૂપ થશે... આમ, બધાનો સ્વભાવ જુદા-જુદો જ યદ્યપિ કટાન્યતાદિ પણ સ્વભાવ છે, પણ એકસ્વભાવી વસ્તુમાં તે બધા અન્યત્વ જુદા-જુદા ન માની શકાય, એટલે બધાને એકરૂપ માનવા પડે... પ્રસ્તુતમાં “પટાન્યત્વરૂપ” માની લઈએ. ૨. “પર્વતાડગોડ' તિ -પઢિ: ૨. ‘' તિ પાડો નાસ્તિ ઇ-પુસ્તi Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy