SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ अनेकान्तजयपताका (તૃતીય: तंदुदग्रत्वेन तथा तज्ज्ञानरञ्जनात्, उभयोस्तत्स्वभावत्वात्, युगपत् प्रवृत्त्यविरोधात्, सुखादिज्ञाने तथाऽनुभवसिद्धत्वात् । (५१) तत्तद्वचनसिद्धेश्च "आविर्भावतिरोभावधर्मकं જ વ્યારર્થી જ सर्वत्र ज्ञानप्रसङ्गः । अथ च ज्ञानेन तदात्मीयमनुभूयत इति । युक्त्यन्तरमाह-तदुदग्रत्वेनसुखाद्युदग्रत्वेन तथा-एकलोलीभावेन तज्ज्ञानरञ्जनात्-सुखादिज्ञानरञ्जनात् । एतच्चैवमित्थमित्याह-उभयो:-सुखादिज्ञानयोः तत्स्वभावत्वात्-रज्यरञ्जकस्वभावत्वात् । अत एव युगपत् प्रवृत्त्यविरोधात्, सुखादीनां ज्ञानस्य चेति प्रक्रमः । अविरोधश्च सुखादिज्ञाने तथा-कथञ्चिद् भिन्नसुखादिवेदकत्वेन अनुभवसिद्धत्वात् कारणात्, अमीषां अनुभव इति योगः । हेत्वन्तरमाहतत्तद्वचनसिद्धेश्च हेतोः, अनेकधर्मकं वस्तु । तस्मिंस्तस्मिन् साङ्ख्यादिवचने यथा सिद्धं तत् - અનેકાંતરશ્મિ ... વળી, સુખ-દુઃખાદિ ઉત્કટ છે, તેથી જ્ઞાનની સાથે એકમેક થઈ જવાથી, સુખાદિ દ્વારા જ્ઞાનનું રંજન થશે, અર્થાત્ સ્ફટિકસમાન જ્ઞાનમાં આહ્વાદ-પરિતાપાદિનો ઉપરાગ થશે. પ્રશ્ન : શું આવી રીતે ઉપરાગ થઈ શકે ? ઉત્તર : હા, કેમ નહીં? કારણ કે સુખાદિ અને જ્ઞાનનો રંજય-રંજક સ્વભાવ જ છે, અર્થાત્ સુખાદિ રંજક અને જ્ઞાન સંજય હોવાથી, ઉપરાગ થવામાં કોઈ બાધ નથી અને તેથી અવિરોધપણે સુખાદિ અને જ્ઞાનની યુગપ પ્રવૃત્તિ થશે. પ્રશ્નઃ બંનેની યુગપદ્ધ પ્રવૃત્તિ થવામાં વિરોધ ન આવે? ઉત્તરઃ ના, કારણ કે કથંચિભિન્ન એવા સુખાદિના વેદકરૂપે, જ્ઞાનનો સ્પષ્ટ અનુભવ થાય છે, અર્થાત્ સુખાદિકાળે તદકરૂપે જ્ઞાનની પણ અનુભૂતિ થાય છે જ. તેથી સુખાદિનો અનુભવ અસંગત નથી. ફલતઃ સુખાદિનાં કારણરૂપે અનેકધર્માત્મક વસ્તુની સિદ્ધિ અવશ્ય થશે. (ફર્વત્રવિધેયમ્ - વસ્તુનું જ્ઞાન વિરક્તને થાય... વસ્તુજન્ય સુખ અને વસ્તુજન્ય સુખનું જ્ઞાન - આ બે સાથે જ થાય છે. આમ ૩ (જ્ઞાનરૂપી વસ્તુ છે. તેમાં સુખ ઉત્કટ હોવાથી તે સુખજ્ઞાનનું રંજન કરે – અભિભૂત કરે... (વસુજ્ઞાનનું નહીં.) સુખ, સુખજ્ઞાનથી કથંચિત્ ભિન્ન છે અને છતાં સુખજ્ઞાનથી સુખ અનુભવાય છે....) * વચનવિધયા અનેકધર્માત્મકતા * (૫૧) (૧) સાંખ્ય, (૨) બૌદ્ધ વગેરેનાં અમુક વચનો છે, કે જેનાથી અનેકધર્માત્મક વસ્તુની અવશ્ય સિદ્ધિ થાય છે. અહીં આવો અનુમાનપ્રયોગ કરવો ન વિવરમ્ 31. अथ च ज्ञानेन तदात्मीयमनुभूयत इति । अयमत्राभिप्राय:-यथा ज्ञानेन कथञ्चिद् भिन्नमपि स्वसत्त्वमनुभूयते, एवं सुखादयोऽपि धर्मव्यतिरिक्ता अपि ज्ञानेन वेद्यन्त इति ।। ૨. ‘તદુત્વેન' રૂતિ વ-પતિ:. ૨. “જ્ઞાને ન વ તા.' તિ વ-પાર્વ: | રૂ. “મૂળ તિ' રૂતિ વા-પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy