________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
३२४ दन्यत्वात्, तत्स्वरूपेण बाह्यावेदनात्, ज्ञानभावेऽपि क्वचित् तदभावात्, तथाऽनुभवसिद्धत्वात् । अज्ञानत्वे कथममीषामनुभव इति चेत्, सत्त्वादिवत् कथञ्चिज्ज्ञानाभेदात्,
... ચાડ્યા છે सुखम्, परितापरूपं दुःखम्, असंवित्स्वभावो मोह इति कृत्वा । किमित्याह-ज्ञानादन्यत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तत्स्वरूपेण-आह्लादादिलक्षणेन ज्ञानेनैव, बाह्यावेदनात् । इतश्चैतदेवं ज्ञानभावेऽपि क्वचित्-विरक्तादौ तदभावात्-आह्लादाद्यभावात् । अभावश्च तथाऽनुभवसिद्धत्वात्, आह्लादाद्यभावेनापि भाववेदनादित्यर्थः । अज्ञानत्वे सति कथममीषांसुखादीनाम् अनुभवः ? इति चेत्, एतदाशङ्क्याह-सत्त्वादिवदिति निदर्शनम् । 'आदि'शब्दाज्ज्ञेयत्वादिग्रहः । कथञ्चिज्ज्ञानाभेदात् । तथाहि-न सत्त्वमेव ज्ञानम्, सत्त्वमात्रत्वे ज्ञानस्य
... અનેકાંતરશ્મિ . છે અને તેથી જ્ઞાન કરતાં સુખાદિનો ભેદ સિદ્ધ જ છે.
પ્રશ્નઃ સુખાદિ આલ્હાદાદિરૂપ હોય, તો શું થઈ ગયું? જ્ઞાનનો પણ અનુભવ તો આલ્હાદાદિરૂપે થાય છે જ ને ?
સ્યાદ્વાદી: ના, એવું નથી, કારણ કે આલ્હાદાદિરૂપ જ્ઞાનથી જ બાહ્ય પદાર્થનો બોધ થાય - એવું નથી, અર્થાત્ આલ્હાદાદિ વિના પણ બાહ્ય પદાર્થનો બોધ થાય છે જ. તે આ રીતે ન કોઈ વિરક્ત વ્યક્તિને, જ્યારે સ્ત્રીઆદિવિષયક જ્ઞાન થતું હોય, ત્યારે તેને (૧) આહ્વાદ, (૨) પરિતાપાદિ કશું જ થતું નથી - આમ, આલ્હાદાદિ વિના પણ બાહ્ય પદાર્થનું જ્ઞાન થાય છે અને આ અનુભવસિદ્ધ હકીકત છે. તેથી જ્ઞાન કરતાં સુખાદિનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જ જોઈએ.
- સુખાદિનો જ્ઞાનથી કર્થચિઃ અભેદ ૯ પ્રશ્નઃ સુખાદિ, જો જ્ઞાનથી ભિન્ન હોય - અર્થાત્ અજ્ઞાનરૂપ હોય - તો તેઓનો અનુભવ શી રીતે થશે?
ઉત્તરઃ સુખાદિ, જ્ઞાનથી સર્વથા ભિન્ન જ નથી, પણ કથંચિત્ અભિન્ન પણ છે. તેથી સત્ત્વયત્વની જેમ, તેઓનો પણ અનુભવ થશે જ. તે આ રીતે - સત્ત્વરૂપ જ જ્ઞાન નથી, નહીંતર તો સત્ત્વ તો ઘટ-પટાદિ સર્વત્ર હોવાથી, જ્ઞાનની સ્થિતિ પણ સર્વત્ર માનવાનો પ્રસંગ આવશે, એટલે સત્ત્વ-જ્ઞાનનો કથંચિ ભેદ છે - આમ, ભિન્ન હોવા છતાં પણ, જેમ સત્ત્વનું જ્ઞાન દ્વારા વેદના થાય છે, તેમ સુખાદિનું પણ જ્ઞાન દ્વારા વેદન થશે.
(આશય: જ્ઞાનનું સત્ત્વ એ જ જ્ઞાન નથી; પણ જ્ઞાન, સ્વસત્ત્વથી કથંચિત્ ભિન્ન છે. જો માત્ર સત્ત્વરૂપ હોય તો સર્વત્ર જ્ઞાનની આપત્તિ આવે. એટલે ભિન્ન છે અને વળી, તત્સત્ત્વ, આત્મીયમ્ - સ્વયમ્ અનુભૂયતે... એટલે કે સ્વસત્ત્વ અનુભવાય છે, તો તેમ સુખ વગેરે જ્ઞાનથી કથંચિત્ ભિન્ન હોવા છતાં અનુભવી શકાય છે...)
૨. “શબ્દાત્ પ્રયિત્વાદ્રિ' રૂતિ ટુ-પીત:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org