SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ४५३ अनेकान्तजयपताका (તૃતીયઃ (१३९) अनेन विषयावेदनप्रसङ्गात् सर्वथैकस्वभावत्वाद् निर्विषयतापत्तेः, न च स्वसंवेदनमेव विषयवेदनम्, तयोः कालादिभेदात् तद्वेदनस्यैकत्वाभावात्, तच्चित्रताप्रसङ्गादिति एकस्वभावत्ववस्तुवादिनोऽन्यावेदनप्रसङ्ग एव । (१४०) एवं च सति - વ્યારા ... इहैवोपचयमाह-अनेन-स्वसंविदितेन प्रत्यक्षेण । किमित्याह-विषयावेदनप्रसङ्गात् । प्रसङ्गश्च सर्वथैकस्वभावत्वात् अस्य । एवमपि को दोष इत्याह-निविषयतापत्तेः स्वसंविदितत्वेन । न चेत्यादि । न च स्वसंवेदनमेव विषयवेदनम् । कुत इत्याह-तयोः-स्व-विषययोः कालादिभेदात् । 'आदि'शब्दात् स्वरूपग्रहः । यदि नामैवं ततः किमित्याह-तद्वेदनस्य तयोःस्व-विषययोः वेदनं तद्वेदनं तस्य । किमित्याह-एकत्वाभावात् उभयवेदनेन, अत एव तच्चित्रताप्रसङ्गात् इति एवमेकस्वभाववस्तुवादिनः-वादिनः । किमिति आह-अन्यावेदन અનેકાંતરશ્મિ . * સ્વસંવેદન માનવામાં વિષયનાં અવેદનનો પ્રસંગ (૧૩૯) નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા જો સ્વસંવેદન માનશો, તો તેના દ્વારા વિષયનું વદન જ નહીં થઈ શકે, કારણ કે તે તો સર્વથા માત્ર એકસ્વભાવી જ છે... તેથી તેના દ્વારા જો પોતાનું સંવેદન માનો, તો વિષયનું સંવેદન થઈ જ ન શકે. પ્રશ્ન : વિષયનું સંવેદન ન થાય તો વાંધો શું? ઉત્તર : તો પ્રત્યક્ષ દ્વારા કોઈ જ વિષયનું સંવેદન ન થવાથી, પ્રત્યક્ષને નિર્વિષયક; અર્થાત્ વિષયરહિત માનવાની આપત્તિ આવશે. પ્રશ્નઃ પોતાનું સંવેદન તે જ વિષયનું સંવેદન માની લઈએ, તો તો તે નિર્વિષયક નહીં રહે ને? ઉત્તર : પણ તેવું ન માની શકાય, કારણ કે સ્વ અને વિષય બંનેનો કાળ-સ્વરૂપાદિ અલગ અલગ છે. તે આ રીતે – (૧) કાળ વિષય પૂર્વક્ષણે હોય છે, જ્યારે સ્વ (જ્ઞાનક્ષણ) અપરક્ષણે.. (૨) સ્વરૂપઃ વિષય મૂર્તિ છે, જયારે સ્વ અમૂર્ત છે - આમ કાળાદિનો ભેદ હોવાથી સ્વસંવેદનને જ વિષયસંવેદનરૂપ ન માની શકાય... ફલતઃ નિર્વિષયક બનવાની આપત્તિ યથાવસ્થિત જ રહે. પ્રશ્ન : તો તે પ્રત્યક્ષ દ્વારા સ્વ + વિષય બંનેનું વેદન માની લઈએ તો ? ઉત્તરઃ તો તો (૧) સ્વવેદક સ્વભાવ, અને (૨) વિષયવેદકસ્વભાવ - એમ જુદા જુદા સ્વભાવ માનવાથી તે પ્રત્યક્ષનું એકાંત એકત્વ નહીં રહે અને તો તેની ચિત્રતા-વિવિધરૂપતા માનવાનો પ્રસંગ આવશે ! જે તમને બિલકુલ ઇષ્ટ નથી. | નિષ્કર્ષ જે લોકો વસ્તુને એકાંત એકસ્વભાવી કહે છે, તેમના મતે પ્રત્યક્ષ દ્વારા માત્ર સ્વનું જ વેદન થશે, તે સિવાય કોઈ પણ વિષયનું વેદન નહીં થાય અને તો અન્ય-અવેદન થવાનો પ્રસંગ ૨. ‘હિત્યવસ્વ' તિ -પ4િ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy