SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ४५६ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता -00 स्थितोऽपि चक्षुषा रूपमीक्षते साऽक्षजा मतिः ॥ पुनर्विकल्पयन् किञ्चिदासीन्मे कल्पनेदृशी। इति वेत्ति न पूर्वोक्तावस्थायामिन्द्रियाद् गतौ ॥” इत्यादि । तदपाकृतमवसेयम्, उक्तवत् प्रत्यक्षेणैवासिद्धेः, तदेकस्वभावत्वविरोधादिति ॥ ..................................* व्याख्या ................ प्रसन्ननिर्व्यापारेण स्थितोऽपि सन् चक्षुषा रूपमीक्षते-पश्यति यया बुद्ध्या साऽक्षजा मतिः ॥ ईक्षित्वा पुनर्विकल्पयन् किञ्चित् पश्चात् आसीन्मे कल्पना ईदृशी-एवम्भूता इति वेत्ति, न पूर्वोक्तावस्थायां चक्षुषा रूपेक्षणलक्षणायामिन्द्रियाद् गतौ ॥ इत्यादि । यदाह न्यायवादी तदपाकृतम्-अपास्तमवसेयम् । कथमित्याह-उक्तवत्-यथोक्तं तथा प्रत्यक्षेणैव असिद्धेः प्रत्यक्षेणैव सिध्यतीति अस्यासिद्धेः । असिद्धिश्च तदेकस्वभावत्वविरोधात् तस्य-प्रत्यक्षस्य एकस्वभावत्वविरोधात् स्वविषयपरिच्छेदकत्वेनेति भावितार्थमेतदिति ॥ .....* मनेतिरश्मि . (૨) વિકલ્પરૂપ ચિંતાઓનો સંપૂર્ણપણે સંહાર કરીને, અંતરાત્માથી સ્થિર બનીને રહેલો પૈણ प्रमाता, बुद्धि द्वा२॥ यक्षुथी ३५ने से छे, ते मुद्धिने 'न्द्रियशन' उपाय छे... (૩) રૂપને દેખીને તે વિશે કંઈક વિકલ્પો કરતો, પાછળથી તે જાણે છે કે “મને આવી કલ્પના થઈ હતી, પણ એવું જ્ઞાન (=રૂપ વગેરેનું નામસંયુક્ત જ્ઞાન) જે વખતે ચક્ષુથી રૂપને જોતો હતો, તે વખતે ઇન્દ્રિયથી તેને થતું નથી.” તે બધું કથન નિરાકૃત થાય છે, કારણ કે નિર્વિકલ્પ પ્રત્યક્ષની સિદ્ધિ માટે સૌથી પહેલો તર્ક તો તમે એ આપ્યો કે ન નિર્વિકલ્પનું સ્વરૂપ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષથી જ સિદ્ધ છે - પણ ઉક્ત રીતે આ જ વાત અસિદ્ધ છે, કારણ કે પ્રત્યક્ષ તો વિષયનો વેદક છે, તેને જો સ્વસ્વરૂપનો પણ વેદક માનશો तो ते स्ववेह + विषयवे - सेम उभयपरिछे जनवाथी, तेनी मे स्वभावतानो विरोध थशे... તેથી તેના દ્વારા સ્વસ્વરૂપનું વેદન ન માની શકાય... ફલતઃ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષથી નિર્વિકલ્પની सिद्धि न थdi धीतिर्नु पर्थै ४ अथन परास्त थाय छे... નિષ્કર્ષઃ “નિર્વિકલ્પ પ્રત્યક્ષ' તે પ્રત્યક્ષનો વિષય જ ન હોવાથી, તેના અસ્તિત્વ માટે પ્રત્યક્ષને प्रभा न मानी शाय, भाटे प्रथम वि४८५ तो अयुत छ... ....... विवरणम् ................. 78. स्थितोऽपि सन्निति । सर्वतश्चिन्तासंहरणेन कृतावस्थानोऽपि किं पुन: सर्वतः प्रवृत्तचिन्ताक: प्रमाता इत्यपि शब्दार्थः ।। છે જેને માનસિક ચિંતાનો વિરોધ થઈ ગયો છે, તે વ્યક્તિ પણ જો રૂપને જોતો હોય, તો જેને ચિંતાઓ પ્રવર્તે छ, ते व्यक्ति तो सुतर ३५ने मे - ओम 'अपि' शनी अर्थ छ. १. अनुष्टुप् । २. पूर्वमुद्रिते तु 'प्रवृत्तिचिन्ता कः' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धिः कृता। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy