SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५६२ तद् भागानभ्युपगमाद् व्योम्नो यथोक्तदोषानुपपत्तिरिति । अभ्युपगममात्रभक्तो देवानांप्रियः सुखैधितो नोपपत्तिप्राप्तानपि भागानवगच्छतीति, ननु विशिष्टभावभावाभावगम्या एव भागा इत्यवगमे निवेश्यतां चित्तमित्यलं प्रसङ्गेन । (२१९) एतेन नित्यव्यापि વ્યારા ... अपरस्य साऽपि नेत्येतदेव भवतीति भावना । अथ कथञ्चिदन्यत्वमधिकृतनभोभागयोरित्यत्राहस्वदर्शनपरित्यागदोषः, एकान्तदर्शनं हि परस्य स्वदर्शनं तत्परित्यागदोष इति । स्यादेतद् भागानभ्युपगमाद् व्योम्नः-आकाशस्य यथोक्तदोषानुपपत्तिरिति । एतदधिकृत्याहअभ्युपगममात्रभक्तो देवानांप्रियः, मूर्ख इत्यर्थः, सुखैधितः-शास्त्रग्रहणपरिश्रमत्यागेन सुखवर्धितः नोपपत्तिप्राप्तानपि 'विन्ध्य भावभावाभावाभ्यां भागानवगच्छतीति । एतद्भावनायैवाह-ननु विशिष्टभावभावाभावगम्या एव भागा विशिष्टभावोऽन्यव्यावृत्ततया 'विन्ध्य भाव एव, तद्भावाभावगम्या एव भागा व्योम्नः । न हि निर्भागे परमाणौ कार्यस्य व्यणुकादेः क्वचिद् અનેકાંતરશ્મિ .. માનવામાં તો, એક આકાશપ્રદેશમાં જે ભાવરૂપતા રહેલી છે, તેનું પણ બીજા આકાશપ્રદેશમાં નાસ્તિત્વ માનવું પડશે અને તેથી તો – ભાવરૂપતા ન રહેવાથી તો - તે પ્રદેશ અભાવરૂપ બનશે! એટલે તેઓનો સર્વથા ભેદ માનવો ઉચિત નથી... | (a) જો કથંચિત્ ભેદ માનો, તો અનેકાંતવાદ આવી જતાં તો ફરી સ્વદર્શનત્યાગરૂપ દોષ આવશે... એટલે તે પણ ન મનાય... આમ ભેદ-અભેદ બંને વિકલ્પોથી પૂર્વપક્ષીનું વચન અયુક્ત સાબિત થાય છે... - આકાશને અપ્રદેશ માનનારાઓની મૂર્ખતા પૂર્વપક્ષ: પણ અમે તો આકાશપ્રદેશના કોઈ ભાગ નથી માનતાં, તો “તે બંને ભાગો ભિન્ન છે કે અભિન્ન” – એવા વિકલ્પોથી થનારા દોષો, શી રીતે સંગત બને? ઉત્તરપક્ષઃ અરે મૂર્ખ! તું તો અભ્યપગમમાત્રનો જ ભક્ત છે. ( વિચાર્યા વિના માત્ર ખોટા શાસ્ત્રોને પકડી રાખનારો છે.) તું તો સુખથી વધેલો છે. ( આ શાસ્ત્ર સાચું કે ખોટું – એવા વિચારનો પરિશ્રમ ન કરનારી છે.) અને એટલે જ, યુક્તિસંગત પણ આકાશભાગોને તું સ્વીકાર કરવા તૈયાર નથી... પૂર્વપક્ષ પણ તે ભાગો યુક્તિયુક્ત છે, એવું તમે શી રીતે કહી શકો? ઉત્તરપક્ષઃ જુઓ, જે નિર્વિભાગ હોય, તે પદાર્થમાં અમુક ઠેકાણે અસ્તિત્વ અને અમુક ઠેકાણે નાસ્તિત્વ ન હોય... દા.ત. પરમાણુને તમે નિર્વિભાગ (=ભાગ અવયવરહિત) માનો છો અને તેથી તેમાં, ચણકાદિનું કોઈક ઠેકણે અસ્તિત્વ અને કોઈક ઠેકાણે નાસ્તિત્વ તો તમે પણ નથી માનતા.. ૨. “પ્રદીપરિગ્રહપરિશ્રમ' તિ –પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy