________________
अनेकान्तजयपताका
(તૃતીયઃ 'विन्ध्य'भावस्तत्राप्यभावः स्यात्, तदभाववन्नभोभागाव्यतिरिक्तत्वात् तद्भाववनभोभागस्य विपर्ययो वा । अथ कथञ्चिदनेकान्तवादाभ्युपगमात् स्वकृतान्तप्रकोपः । (२१८) अथान्यत्वं किं सर्वथा उत कथञ्चित् ? यदि सर्वथा, अन्यतरस्यानभोभागत्वप्रसङ्गः, सर्वथा भेदान्यथाऽनुपपत्तेः । अथ कथञ्चित्, स्वदर्शनपरित्यागदोष इति । स्यादे
જ વ્યારા
... यदि सर्वथा अनन्यत्वं हन्त तर्हि यत्र 'विन्ध्य'भावस्तत्राप्यभावः स्यात् । कुत इत्याहतदभाववन्नभोभागाव्यतिरिक्तत्वात्-'विन्ध्या भाववन्नभोभागाव्यतिरिक्तत्वात् । तद्भाववनभो'भागस्य-'विन्ध्य भाववन्नभोभागस्य विपर्ययो वा, यत्राभावस्तत्रापि भावप्राप्तेः । अथ कथञ्चिदनन्यत्वम् । एतदाशङ्क्याह-अनेकान्तवादाभ्युपगमात् स्वकृतान्तप्रकोपः, स्वसिद्धान्तविरोध इत्यर्थः । द्वितीयं विकल्पमधिकृत्याह-अथान्यत्वमधिकृतनभोभागयोः किं सर्वथाऽन्यत्वमुत कथञ्चित् ? । यदि सर्वथा-एकान्तेनान्यत्वं ततः किमित्याह-अन्यतरस्य यत्र 'विन्ध्य'भावो यत्र चाभाव इत्यनयोरेकस्य किमित्याह-अनभोभागत्वप्रसङ्गः । कुत इत्याहसर्वथा भेदान्यथाऽनुपपत्तेः सर्वधर्मवैलक्षण्ये हि सर्वथा भेदस्तस्मिश्च सत्येकस्य भावरूपता
અનેકાંતરશ્મિ .. () જો સર્વથા અભેદ માનો, તો જે આકાશપ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે, તે જ આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ માનવો પડશે, કારણ કે વિષ્ણુના અભાવવાળા આકાશપ્રદેશની સાથે પ્રસ્તુત (કવિધ્યના ભાવવાળા) આકાશપ્રદેશનો અભેદ છે..
આશય એ કે, જો બે જુદા જુદા આધાર હોય, તો ભાવ/અભાવનું જુદું જુદું અસ્તિત્વ સંભવી શકે, પણ આકાશરૂપ બે અધિકરણનો તો તમે અભેદ માનો છો, તો તો આયરૂપ ભાવ-અભાવનું પણ એકત્ર અસ્તિત્વ માનવું પડશે...
અથવા તો, જે આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ છે, તે આકાશપ્રદેશમાં પણ વિભ્યનું અસ્તિત્વ માનવું પડશે, કારણ કે વિષ્ણુના ભાવવાળા આકાશપ્રદેશની સાથે પ્રસ્તુત (કવિધ્યના અભાવવાળા) આકાશપ્રદેશનો અભેદ છે..
તેથી બંને આકાશપ્રદેશનો સર્વથા અભેદ માનવો તો યોગ્ય નથી.
(g) જો કથંચિત્ અભેદ માનશો, તો તો અનેકાંતવાદનો અભ્યપગમ (=સ્વીકાર) થવાથી, એકાંતવાદરૂપ સ્વસિદ્ધાંતનો વિરોધ થશે. એટલે તે પણ ન મનાય..
(૨) તે બંને આકાશપ્રદેશનો જો ભેદ માનશો, તો તે ભેદ () સર્વથા માનશો, કે (a) કથંચિતું?
(૨૧૮) (#) જો સર્વથા ભેદ માનો, તો જે આકાશપ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે અને જે આકાશપ્રદેશમાં વિષ્ણુનું નાસ્તિત્વ છે, તે બેમાંથી કોઈ એકને અગગનરૂપ માનવો પડશે, કારણ કે તે બેનો સર્વથા ભેદ ત્યારે જ કહી શકાય, કે જ્યારે એકમાં રહેલ ધર્મો બીજામાં ન હોય... અને તેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org